વાંસદા તાલુકામાં મૂકેલ ડિજિટલ વોટર-એટીએમ મશીન મરણ પથારીએ પડયા હોવાનું આવ્યું બહાર..
વાંસદા: લોકોને શુદ્ધ પાણી જેવી સુવિધા પુરી પાડવા ના હેતુથી થોડા સમય પહેલા વાંસદા તાલુકામાં જિલ્લા પંચાયત હસ્તે ડિજિટલ વોટર-એટીએમ મશીનો મૂકીને લોકો માટે...
જો વિધાર્થીઓની માંગ ન સ્વીકારાઈ તો એસ. ટી બસોનો બહિષ્કાર થશે.. કલ્પેશ પટેલ: જુઓ...
ધરમપુર: આજરોજ ધરમપુર ડેપો મનેજરને ધરમપુરથી મોહનાકાવચાળી ગામે જતી બસનો સમય સવારે બદલાવવા અને કોરોના કાળમાં બંધ કરેલ ધરમપુર તાલુકાની તમામ બસો ફરીથી ચાલુ...
PM સ્વનિધિ યોજના હેઠળ 3518 લાભાર્થીઓને નવસારી સાંસદશ્રી સી.આર.પાટીલના હસ્તે લાભ વિતરણ કાર્યક્રમ
નવસારી: આજરોજ પટેલ વાડી, તીઘરા, નવસારી ખાતે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આયોજીત સુકન્યા સમૃધ્ધિ યોજના તેમજ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના ના લાભાર્થીઓને નવસારી સાંસદશ્રી સી.આર.પાટીલના વરદ્દ...
વાંસદાના કણધા ગામમાં 2011ના 233 સરદાર આવાસ યોજનાના અધૂરા કામો.. સરપંચ અને તલાટી રૂપિયા...
વાંસદા: અગાઉ વાંસદા તાલુકાના કણધા ગામના વર્ષ-2011 પછીના સરદાર આવાસ યોજના મોટા ભાગના કામો અધુરા જોવા મળે છે. આ સરદાર આવાસ યોજનાના 233 જેટલા...
વહીવટીતંત્રના કુંભકર્ણની નિદ્રા કારણે વાંસદામાં ખાડાઓનું સામ્રાજ્ય..
વાંસદા: ગતરોજ વાંસદા-ઉનાઈ હાઇવે પર પડેલા ખાડાઓને કારણે ખડકાળા બાજુથી ઉનાઈ આવી રહેલ વૃદ્ધન બાઈક ચાલકએ સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા જાનકી વન નજીક ખાડામાં...
સામાન્ય આંખોથી જે સુંદરતા જોઈ નથી શકાતી તે સુંદરતા કેમેરો જોઈ શકે છે.. જુઓ...
ખેરગામ: "સામાન્ય આંખોથી જે સુંદરતા જોઈ નથી શકાતી તે સુંદરતા કેમેરો જોઈ શકે છે" ઉપરોક્ત શબ્દ વિશ્વ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે શ્રી ગૌરાંગ દેસાઈ દ્વારા...
ડેડીયાપાડામાં આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અને વૃક્ષારોપણના કાર્યક્રમોનું થયું આયોજન
ડેડીયાપાડા: સમગ્ર ગુજરાત રાજ્યમાં આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે ડેડીયાપાડા તાલુકામાં તાલુકા પંચાયત ખાતે તમામ રાજકીય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ...
લીમઝરથી શિરડી ૨૪૦થી વધુ પદયાત્રીઓનું રાણીફળીયામાં સ્વાગત.
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના લીમઝર વિભાગના શ્રી સાઈ શ્રદ્ધા ગ્રુપ દ્ધારા આયોજીત શિરડી સાઈબાબાના દર્શન અર્થે લીમઝરથી ૨૪૦ જેટલા શ્રધ્ધાળુ પગપાળા કરી પદયાત્રીઓ શિરડી...
પારડીમાં 13 મી સપ્ટેમ્બરને વિશ્વ આદિવાસી અધિકાર દિવસને લઈને મળી SASની બેઠક.. જાણો શું...
પારડી: સંયુક્ત રાષ્ટ્રે વર્ષ 2007માં 13 મી સપ્ટેમ્બરને વિશ્વ આદિવાસી અધિકાર દિવસ આવી રહ્યો છે જેની તૈયારી આદિવાસી સમાજમાં અત્યારથી ચાલુ થઇ ગઈ છે...
વાંસદાની ચારણવાડા પ્રાથમિક શાળામાં બાળમેળો તથા જીવન કૌશલ્ય મેળાનું કરાયું આયોજન..
વાંસદા: આજે સમાજમાં ઘણા એવા વ્યવસાયો છે. જેમાંથી લોકોને રોજગારી મળી શકે તેમ છે, બાળકો નાનપણથી જ વ્યસાયિક તાલીમ મેળવે એ માટે નવી રાષ્ટ્રીય...















