ઉમરપાડામાં સ્થિત શાબાશ સંસ્થા દ્વારા પ્રાકૃતિક ખેતીને લઈને ચાર જિલ્લાઓમાં યોજાયા માર્ગદર્શન કર્યોક્રમો..

0
ઉમરપાડા: ગતરોજ ઉમરપાડા તાલુકામાં સ્થિત શાબાશ સંસ્થા દ્વારા નર્મદા ,સુરત, તાપી, ભરૂચ જિલ્લામાં સ્થાનિક ખેડૂતો ને પ્રાકૃતિક ખેતી તરફ દોરવા સંમેલોનો યોજવામાં આવ્યા.તેમા મોટા...

ઉમરપાડા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યો કરો દ્વારા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું..

0
ઉમરપાડા: તારીખ ૩ સપ્ટેમ્બર ના રોજ ઉંમરપાડા ના આમ આદમી પાર્ટીના કાર્યો કરો દ્વાર મામલતદાર ઓફિસ માં આવેદન પાત્ર આપવામાં આવ્યું . DECISION NEWS ને...

વધઈ તાલુકા પચાયતનાં મનરેગા યોજના આસિસન્ટ પ્રોગ્રામ ઓફિસર પરિમલ સોલંકીને નોકરીમાંથી હાકી કાઢયા..

0
વઘઇ: ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકા પચાયતમાં વર્ષોથી મહાત્માં ગાંધી રોજગાર ગ્રેરેન્ટીં યોજના આસિસ્ટન પ્રોગ્રામ ઓફિસર પરિમલ નરેશભાઈ સોલંકી ફરજ બજાવતાં હતાં જયાં પ્રધાનમંત્રી આવાસ...

સુરત સહિત દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ અને વલસાડના જળસંચયના કામોનો શુભારંભ થશે..

0
દક્ષિણ ગુજરાત: કેન્દ્રીય જળશકિત મંત્રાલય અને રાજય સરકાર દ્વારા આગામી તા.6/09/2424 ના રોજ સવારે 9:30 વાગે વડાપ્રધાન નરેન્દ્રભાાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની...

ચીખલીના બારોલીયા ગામે મધરાત્રે વાવાઝોડું ફુંકાતા હળપતિ વાસમાં 10થી વધુ ઘરોના પતરા પવનથી ફંગોળાયા..

0
ચીખલી તાલુકામાં વિરામ બાદ વરસાદની શરૂઆત વચ્ચે બારોલીયા ગામમાં મધરાત્રે વાવાઝોડુ આવતાં એક જ ફળિયામાં 10થી વધુ ઘરોના પતરા ફંગોળાયા હતા. કેટલાક ખેડૂતોના આંબા...

ડાંગ જિલ્લાના આહવા ખાતે GYSA દ્વારા યોજાઈ યોગ ચેમ્પિયન શિપ સ્પર્ધા..

0
આહવા- ગતરોજ સરકારી માધ્યમિક શાળા આહવા ખાતે GYSA દ્વારા યોગ ચેમ્પિયન શિપ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં 150 થી વધુ ડાંગ જિલ્લાની જુદી જુદી શાળા...

વાંસદાની રાયબોર વાલ્મિકી આશ્રમ શાળાના આચાર્ય દ્વારા 12 વર્ષીય વિદ્યાર્થિની જાતીય સતામણી..

0
વાંસદાના રાયબોર વાલ્મિકી આશ્રમ શાળા ખાતે આચાર્ય દ્વારા 12 વર્ષીય સગીર વયની વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કરીને જાતીય સતામણી કરવામાં આવેલ હોવાનો કિસ્સો પ્રકાશમાં...

ડૉ. બાબુ ચૌધરીને નેશનલ આયકોન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા..

0
નાનાપોઢા: રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.બાલશાસ્ત્રી જાંભેકર જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા નેશનલ આઇકોન એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. મહેન્દ્ર દેશપાંડેએ કર્યું હતું. વલસાડ (ગુજરાત)ના ડો. બાબુ ચૌધરીને...

ચીખલી અને વાંસદા તાલુકાના ગામોમાં હેલિકોપ્ટરના ત્રણ-ચાર વખતના આટા ફેરાથી લોકોમાં કુતૂહલ..

0
વાંસદા ચીખલી: ગતરોજ વાંસદા ચીખલીના ગામડાઓમાં હેલીકોપટર ના બપોર પછીના સમય દરમિયાન ત્રણ થી ચાર ચક્કર લગાવવામાં આવતાં એવી લોક ચર્ચા ઉઠવા પામી હતી...

સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવાનો લક્ષ્ય સાંધશે છોટાઉદેપુર જિલ્લાના ખજુરીયા ગામના યુવાનો..

0
છોટાઉદેપુર: શિક્ષણ એ જ કલ્યાણ ના સૂત્ર ને સાકાર કરવા માટે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ શિક્ષણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને તે...