વાંસદાના સરા ગામથી પસાર થતી અંબિકા નદીમાં નાહવા પડેલા 3 મિત્રો પૈકી 1નું ડૂબી...
વાંસદા: આજરોજ વાંસદાના ઉનાઈ ગામના નાકા ફળિયામાં રહેતા 21 વર્ષના વિશાલ નવીનભાઈ ગાયકવાડ મિત્ર બ્રિજેશભાઈના જન્મ દિવસ નિમિત્તે સરા ગામની સીમમાં અંબિકા નદીએ ઉજવણી...
વ્યારાના રૂપવાડા ગામમાં સરપંચ અને તલાટી મળીને ભ્રષ્ટાચાર કરી મોટી ઉપાચત કરી હોવાનું આવ્યું...
વ્યારા: તલાટી કમ મંત્રી રૂપવાડા ને જાણ કરવામા આવેલ હતી કે આપ સામાન્ય સભા બોલાવો અને ગ્રામજનો ના પ્રશ્નોનો નિરાકરણ બાબતે. ગ્રામ સભા બોલાવવા...
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસી નેતા સુખરામ રાઠવા પરનો માનહાનીનો કેસ પાછો ખેચ્યો.. કેમ...
છોટાઉદેપુર: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા પર બે વર્ષ અગાઉ માનહાની કેસ કરવામાં આવ્યો હતો જે માનહાનીનો કેસ...
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલજી તમે નર્મદાની પ્રજાના પ્રશ્નો મુદ્દે મૌન કેમ છો..? નિરંજન ભાઈ વસાવા
નર્મદા: ગુજરાતના મુખ્યમંત્રી નર્મદાના વધામણા કરવા આવ્યા હતા ત્યારે તેમને પ્રજા પૂછી રહી છે કે દાહોદ જિલ્લામાં છેલ્લા 15 20 દિવસ પહેલા એક પ્રાથમિક...
વાંસદામાં દીપડાના બે બાળકી પર હુમલા બાદ હવે ફરીવાર વહેલી સવારે ત્રીજો હુમલો.. વન...
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના સિંગાડ ગામના નિશાળ ફળિયામાં રહેતા વિનોદભાઈ ઠાકોરભાઈ પટેલ પર દીપડાએ આજ રોજ વહેલી સવારે હુમલો કર્યો હતો, જેમને સારવાર માટે...
માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25 માં બાળકોને પ્રોત્સાહન આપવા પોહ્ચ્યા...
ડેડીયાપાડા: ડેડીયાપાડા તાલુકામાં યોજાયેલ માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25 નાં આયોજનમાં બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા યુવા આયકોન આદિવાસી ધારાસભ્ય...
બિરસા આર્મી દ્વારા નવસારી કલેકટરને અપાયું ગણેશભાઈના પરિવાર સાથે થયેલ અમલસાડ પોલીસ સ્ટેશનમાં ગેરવર્તણૂક...
અમલસાડ: અમલસાડ પોલીસ સ્ટેશનમાં ગીતાબેન ભરત ભાઇ હળપતિ તેમજ ગણેશભાઇ ભરતભાઇ હળપતિ સાથે થયેલ ગેરવર્તણૂક અને જલાલપોર તાલુકાના મરોલી ખાતે આવેલ કોલાસણાં ગામનાં વાટા...
અકસ્માતમાં એક પગ ગુમાવનાર બે યુવાનોના પરિવાર ન્યાય અને મદદ માટે ઝઝુમી રહ્યા છે,...
ડાંગ: ડાંગ જિલ્લાના ગલકુંડ પાયરપાડા ગામમાં રહેતા બે યુવાનોના એક્સિડન્ટમાં બનેના જમણા પગ કપાઈ જતા પરિવારમાં ગુજરાન ચલાવવા મુશ્કેલી. આ બે યુવાનો જેમાંથી એકનું...
વાંસદામાં દીપડાનું મોત શંકાના દાયરામાં.. અત્યાર સુધી દીપડાના હુમલાઓના કિસ્સાઓ સાંભળ્યા હવે લોકચર્ચા છે...
વાંસદા: વાંસદા તાલુકાના ગામડાઓમાં હાલમાં દીપડાના બાળકો પર હુમલાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે આજે વાંસદાના ઉપસળ ગામમાં એક દીપડાના મરણ થયેલી હાલતમાં...
ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવનાર માંડવી સુગરનાં મુદ્દે આંદોલન ઉભુ કરવા અભિયાન શરૂ…
માંડવી: ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવનાર માંડવી સુગરનો મુદ્દો હવે વધુ વેગ પકડી રહ્યો છે માંડવી તાલુકામાં પોસ્ટર લગાવી નેતાઓને શોધી લાવવા ઈનામ જાહેર કર્યા...
















