સુરતમાં કેદારના સર્ચ ઓપરેશમાં ગટરમાં ઉતરનારા 11 જવાનને ગેસની અસર ..આંખ પર સોજા ,મગજ...
સુરત: વરિયાવમાં વરસાદી પાણીની લાઈનમાં પડી ગયેલા 2 વર્ષના કેદાર વેગડને શોધવા માટે 70થી વધુ જવાનો કમર સુધીના પાણીમાં ઉતર્યા હતા. 11 કર્મચારીઓને ઝેરી...
પોલીસ નિર્દોષ ઉપર અત્યાચાર ગુજારે છે અને આરોપીઓને છાવરે છે.. મુખ્યમંત્રીને પત્ર: મનસુખ વસાવા
ભરૂચ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી પોલીસ અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કરીને કહ્યું છે કે નબીપુર પોલીસ સ્ટેશન અને આમલેથા પોલીસ સ્ટેશનનાં અધિકારીઓ કાયદાની...
વાંસદામાં કંડોલપાડા બેઠકની પેટાચૂંટણીના પ્રચારમાં બબાલ… કોંગ્રેસ ભાજપના કાર્યકર્તાઓમાં મારામારી
વાંસદા: ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે તેની વચ્ચે નવસારીના વાંસદામાં કંડોલપાડા બેઠકની પેટાચૂંટણીના પ્રચારમાં દુબળ ફળિયા ગામમાં જે...
નવસારી શહેરમાં ચોરોએ એક જ રાતમાં બે ઘરોને નિશાન બનાવ્યા..પાલિકાના પૂર્વ ચેરમેનના ઘરેથી 11...
નવસારી: નવસારી શહેરમાં તસ્કરોએ એક જ રાતમાં બે ઘરોને નિશાન બનાવ્યા હતા, જેમાં એક NRI અને બીજું નગરપાલિકાના પૂર્વ સાંસ્કૃતિક કમિટી ચેરમેનનું મકાન હતું....
દીપડા, ભૂંડના હુમલાથી ખેડૂતો રાત્રિના ખેતરે જઈ શકતા નથી..
માંગરોળ: માંગરોળ તાલુકામાં દીપડાઓ અને જંગલી ભૂંડના હુમલાઓથી ભયભીત બનેલા ખેડૂતોએ દિવસ દરમિયાન વીજળી આપવાની માગ કરી છે. મહેનત મજૂરી કરી ખેડૂતોએ પકવેલા કૃષિ...
વઘઇ માર્ગનાં બારીપાડા ચીખલી નજીક ટેમ્પો વૃક્ષ સાથે ભટકાતા અચાનક શોર્ટ સર્કિટનાં કારણે આગ...
ડાંગ: સાપુતારા ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇ માર્ગનાં બારીપાડા ચીખલી નજીક ટેમ્પો વૃક્ષ સાથે ભટકાતા અચાનક શોર્ટ સર્કિટનાં કારણે આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો...
ધારાસભ્ય ભરતભાઈ પટેલ ઉપસ્થિતિમાં સરકારી પોલિટેક્નિક વલસાડમાં નક્ષત્ર વાટિકા અને આઇકોનિક સ્ટેચ્યુ સર્કલનું ખાર્તમુહર્ત..
વલસાડ: સરકારી પોલીટેક્નીક, વલસાડ ખાતે ધારાસભ્યશ્રી ભરતભાઇ પટેલ સાહેબની પ્રોત્સાહક હાજરીમાં નક્ષત્રવાટીકા, આઇકોનીક સ્ટેચ્યુ સર્કલના ખાતમુહુર્ત અને રાષ્ટ્રીય ધ્વજ માટે સ્થળ પવિત્રીકરણ પૂજા સંપન્ન...
સુરતમાં મિત્રો સાથે બેઠેલા ગણેશ વાઘને અજાણ્યા લોકોએ ઘેરી કર્યો હુમલો.. ઘટના સ્થળે જ...
સુરત: સુરતના ડીંડોલી વિસ્તારના જગદંબા નગર સોસાયટીમાં 8 ફેબ્રુઆરીની રાતે હત્યાની ઘટના બની. ભૂતકાળમાં દેવા ઉર્ફે કાલુ નામના યુવકના મર્ડર કેસના આરોપી ગણેશ વાઘની...
ધરમપુરના શેરીમાળ ગામના કિરણભાઈ ગાંવિતે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત..
ધરમપુર: ગતરોજ 6:00 વાગ્યાની આસપાસ ઘરની પઝારીમાં નાયલોનની દોરી ગળે બાધી ધરમપુર તાલુકાના શેરીમાળ ગામના ડામા ફળિયાના કિરણભાઈ કાંતિભાઈ ગાંવિતે અગમ્ય કારણોસર ગળે ફાંસો...
આદિવાસી દોડવીર ચેતન ભગરીયાનો ઈન્ડીયા સિનિયર નેશનલ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ 2025 માં ગોલ્ડ મેડલ..
વાંસદા: આદિવાસી સમાજના રમતવીરો દરેક રમતગમતમાં પોતાની પ્રતિભાના પરચા બતાવી રહ્યા છે ત્યારે વાંસદાનો ખો ખો ખેલાડી ચેતન ભગરીયાએ ઓલ ઈન્ડીયા સિનિયર નેશનલ એથ્લેટીક્સ...
















