વાલિયામાં બંધ મકાનમાંથી શિક્ષક દંપતીની હત્યા કે આત્મહત્યા ? મળ્યા બંનેના મૃતદેહ..

0
વાલિયા: દક્ષિણ ગુજરાતમાં ગુનાખોરીના કિસ્સો વધી રહ્યા ત્યારે ભરૂચના વાલિયામાં આવેલા એક બંધ મકાનમાંથી શિક્ષક દંપતીનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. આ...

પ્રેસ કોન્ફરન્સમાં ચૈતર વસાવાએ કહ્યું નર્મદામાં 261 ગામના 334 અને છોટાઉદેપુર 339 ગામના 379...

0
ગુજરાત: આજે ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભા ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી બનશે ગુજરાતના મહેમાન..

0
ગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આવતીકાલે બે ગુજરાતના પ્રવાસે છે આ બંનેમાં મહાનુભાવો બે દિવસ ગુજરાતના પ્રવાસે હોવાથી...

ભરૂચના વાલિયાના ગણેશ ગાર્ડન સોસાયટીના મકાનમાંથી શિક્ષક દંપત્તિનો મૃતદેહ મળતા ચકચાર

0
ભરૂચ:ભરૂચના વાલીયા ખાતે ગણેશ ગાર્ડન રહેતા જીતેન્દ્રસિંહ બોરાધરા અને તેમની પત્ની લતાબેન બોરાધરા શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા પરંતુ અચાનક તેમનું મકાન આખો દિવસ...

નાણાંમંત્રી કનુદાદા બજેટ સામે વિધાનસભા સત્રમાં ચૈતર વસાવાએ કયા કયા ઊભા કર્યા સવાલો..

0
ડેડીયાપાડા: આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આ બજેટમાં ગુજરાતના લોકોને સરકાર તરફથી ખૂબ જ...

આદિવાસી વિસ્તારોમાં બિન આરોગ્યપ્રદ મધ્યાહન ભોજન પીરસવામાં આવે છે: અનંત પટેલ

0
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની 15મી વિધાનસભાની છઠ્ઠી બેઠકના બજેટ સત્રમાં બજેટ પર ચર્ચા કરતા બજેટ 2025-26ની ચર્ચામાં વાંસદા- ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે,...

આદિવાસી વિધાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિને લઈને ચૈતર વસાવાનો ગાંધીનગરમાં ભારે વિરોધ

0
ગાંધીનગર: રાજ્ય સરકારના એક પરિપત્રને કારણે આદિવાસી વિધાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત થવાના આરે છે. ત્યારે વિધાર્થીઓ સાથે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આ મુદ્દે ગતરોજ ગાંધીનગર...

વલસાડમાં સૌ પ્રથમ માછી સમાજ અને પારડીમાં નવા ચેહરાને પ્રાધાન્ય..

0
વલસાડ: વલસાડ જિલ્લાની ત્રણ નગરપાલિકાના નવા પ્રમુખોની ચૂંટણી માટે બુધવારે ત્રણે પ્રમુખો અને ઉપપ્રમુખો પ્રક્રિયા હાથ ધરાઇ હતી. માછી સમાજના ઓબીસી વર્ગના મહિલા સભ્ય...

પાણીના નળ બન્યા શોભના ગાંઠિયા.. ભાજપના પિન્ટુ રાઠવા ગામમાં ઘરે ઘરે ફર્યા પણ એક...

0
કવાંટ: ઉનાળાની શરૂઆત થતા પથરાળ અને ડુંગરાળવાળો વિસ્તારના ગામડાના લોકોને પીવાનું પાણી મેળવવું ખૂબ મુશ્કેલ બને છે. ઉનાળાના સમયે બોર, કૂવા અને તળાવો સુકાઈ...

સોનગઢના લંપટ શિક્ષક પર શિક્ષણાધિકારીને લેખિતમાં રજૂઆત છતાં કોઈ હજુ સુધી કોઈ પગલા લીધા...

0
સોનગઢ: છેલ્લાં દિવસોમાં ચર્ચામાં આવેલા વિવાદ એટલે કે સોનગઢના એક ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ હોવાથી ગામના શિક્ષિત બેરોજગાર યુવાનો વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ મળી...