સુરતમાં કથિત પત્રકાર તોડકાંડમાં કાર્યવાહી, બિલ્ડરને ધમકી આપનાર મનીષની કરાઈ ધરપકડ…

0
સુરત:સુરતમાં પત્રકારો RTI કરી બિલ્ડરો અને વેપારીઓની ધમકી આપી રૂપિયાની માંગણી કરી રહ્યા છે. RTI- કથિત પત્રકાર તોડકાંડમાં વધુ એક પત્રકારની ધરપકડ કરવામાં આવી....

સુરતમાં સાયકલ સવાર બાળકને મુક્કો મારનાર PSI વિરૂદ્ધ કાર્યવાહી, પગાર ઇજાફો એક વર્ષ માટે...

0
સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગતરોજ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે ગુરૂવારે PM મોદીના કાર્યક્રમના રિહર્સલ દરમિયાન એક બાળક ભૂલથી રોડ સાયકલ લઇને રોડ પરથી...

આજે છે 8 માર્ચ.. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ.. કેમ ઉજવણી થાય છે આ દિવસની.. વર્ષની...

0
વલસાડ: સદીઓથી ભારતમાં મહિલાઓની પૂજા થતી આવી છે. આજે પણ મહિલાઓ વગર સમાજની કલ્પના પણ કરી શકાતી નથી. સમાજમાં મહિલાઓનું યોગદાન હોય કે પછી...

રાજપીપળાના પોઇચા બ્રિજથી નદીમાં કૂદતા પહેલાં પુત્રી સાથે વીડિયો કોલ પર વાત કરી હતી…

0
રાજપીપળા: રાજપીપળાના કેળાના વેપારીએ બે દિવસ પહેલાં પોઇચા બ્રિજ પરથી નદીમાં ઝંપલાવી દીધું હતું. પોલીસની તપાસમાં વેપારીએ નદીમાં ઝંપલાવતાં પહેલાં પુત્રીને દગો કરી રૂપિયાની...

ઝઘડિયા તાલુકાના માલીપીપર ગામ ખાતે પ્રા. શાળાના ઓરડાઓના બાંધકામમાં ભષ્ટ્રાચાર અંગે આચાર્ય એ આક્ષેપ...

0
ભરૂચ: ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકાના આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં આવેલમાલીપીપર ગામની પ્રાથમિક મિશ્રશાળા ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિ હેઠળ આવતી હોય ત્યારે આ પ્રાથમિક મિશ્રશાળા...

વડાપ્રધાન PM મોદી સેલવાસ, સુરત અને નવસારીમાં વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી…

0
ગુજરાત: PM મોદી 2-3 માર્ચે ગીર અને જામનગર આવ્યા બાદ આજે (7 માર્ચ, 2025) ફરી ગુજરાત આવી રહ્યા છે. આમ તેઓ 4 દિવસમાં બીજી...

ઝઘડિયાના સારસા ગામની માધુમતી ખાડીમાંથી ગેરકાયદેસર રેત ખનન કરતા ઝડપાયેલ લીઝ સંચાલક સામે ભૂસ્તર...

0
ઝઘડિયા: આજરોજ ઝઘડિયા તાલુકાના સારસા ગામ નજીકથી વહેતી માધુમતી ખાડીમાં થતાં રેત ખનનના મુદ્દે અવારનવાર વિવાદ ઉભો થાય છે. ત્યારે હાલમાં સારસા ગામે માધુમતી...

ચીખલીના ટાંકલ ચોકડી પર મરઘાં વાહક ટેમ્પોમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગ બધુ મળીને થયું...

0
ચીખલી: ચીખલી તાલુકાના ટાંકલ ચાર રસ્તા નજીક મધ્યરાત્રે એક ગંભીર આગની ઘટનાનો બનાવ બનવા પામ્યો હતો આ ઘટનામાં ટાંકલ ચોકડી પર મરઘાં વાહક ટેમ્પોમાં...

વલસાડવાસીઓ જાણો.. વલસાડ જિલ્લા પંચાયતનું 1,643 કરોડ રૂપિયાની બજેટ.. કયા ખાતામાં કેટલા રૂપિયાની ફાળવણી..

0
વલસાડ: વલસાડ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પ્રમુખ મનહરભાઈ પટેલે વર્ષ 2024-25નું સુધારેલ અને 2025-26નું નવું વાર્ષિક બજેટ રજૂ કર્યું છે. આ તેમનું બીજું બજેટ...

વાલિયામાં બંધ મકાનમાંથી શિક્ષક દંપતીની હત્યા કે આત્મહત્યા ? મળ્યા બંનેના મૃતદેહ..

0
વાલિયા: દક્ષિણ ગુજરાતમાં ગુનાખોરીના કિસ્સો વધી રહ્યા ત્યારે ભરૂચના વાલિયામાં આવેલા એક બંધ મકાનમાંથી શિક્ષક દંપતીનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. આ...