ભીલાડ સરીગામના ઉદ્યોગપતિઓને GPCBએ ધરતી બચાવવાની શીખામણ આપી…

0
ભીલાડ: સરીગામ જીઆઇડીસીના કેમિકલ ઝોનમાંથી પસાર થતી ગટરમાં કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણી સતત વહેતા ધરતીને નુક્સાન પહોંચી રહ્યું છે. જે વચ્ચે જીપીસીબીએ અહીંના ઉદ્યોગપતિઓને...

નવસારીમાં રાહદારીઓ પર હુમલો કરતા તોફાની વાનરનું વન વિભાગે રેસ્ક્યૂ કરી જંગલમાં છોડયો..

0
નવસારી: નવસારીના ખાપરવાડા ગામના ભંડાર ફળિયામાં એક ઉપદ્રવી વાનરને વન વિભાગે સફળતાપૂર્વક પકડી લીધો છે. આ વાનર સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓ પર હુમલો કરતો...

નવસારીના સાદકપોર ગામમાં દીપડો પાંજરે પુરાયો..ખેતરમાંથી 5 વર્ષનો દીપડો પકડાયો..

0
નવસારી:નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સાદકપોર ગામમાં વારંવાર દીપડાના દર્શન થતા હતા. સ્થાનિક રહીશોએ વન વિભાગને પાંજરું મૂકવાની રજૂઆત કરી હતી. અલ્પેશભાઈ પટેલના ખેતરમાં મૂકવામાં...

ખેડૂતો શિર પડતર જમીન નામે કરાવવાના આવેદનપત્ર આપવાને લઈ પૂર્વ સાંસદ કિશન પટેલ વિષે...

0
ધરમપુર: સાંસદ સમયે પોતાની સત્તાના પાવરનો ઉપયોગ કરી શિર પડતર જમીનમાં આંબાવાડી બનાવી અને આજે એ જમીનને બચાવવા ખેડૂતોને સાથે લઈ 'જે શિર પડતર...

વ્યારામાં 1 મણ કેસર કેરીનો ભાવ રૂપિયા 1200થી 1400ની વચ્ચે બોલાયો, શુક્રવારે 14 ટનની...

0
વ્યારા: વ્યારા નગરમાં આવેલા એપીએમસી માર્કેટમાં ફળોના રાજા કેરીનું આગમન શરૂ થઈ ગયું છે. વ્યારા માર્કેટ યાર્ડમાં પ્રથમ સપ્તાહમાં દિવસમાં 14,000 થી વધુ કિલો...

જંબુસરના કુંઢળ ગામે નદીમાં ન્હાવા ગયેલાં બાળક પર મગરનો હુમલો…

0
ભરૂચ: જંબુસર તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીમાં મગરના હૂમલાના બનાવો વધી રહયાં છે. મગણાદ ગામે નદીમાંથી પાઇપ કાઢવા ગયેલાં શ્રમજીવી બાદ હવે કુંઢળ ગામમાં...

રાજપીપળા તાલુકાના સાગબારાના ઉમરાણની આંગણવાડીમાં વૃક્ષ ધરાશાયી, એક છાત્ર સહિત 2ને ઇજા..

0
રાજપીપળા: સાગબારાના ઉમરાણ ઉપલા ફળીયાની આંગણવાડી કમ્પાઉન્ડમાં વર્ષો જૂનું વૃક્ષ અચાનક ધરાશાયી થઇ કંપાઉન્ડમાં રહેલાં 8 બાળકો પર પડયું હતું. આંગણવાડી કાર્યકર બહેનની સમયસુચકતાથી...

નવસારી પ્રજાપતિ આશ્રમ પાસે વરસાદી ગટરના કામોમાં ભંગાણ…

0
નવસારી: નવસારી મહાનગરપાલિકા પ્રજાપતિ આશ્રમથી અંબિકા ચોક સુધી ચાલી રહેલા વરસાદી ગટરના કામોમાં ભંગાણની ઘટના સામે આવી રહી છે. નવસારી શહેરમાં હાલમાં વિકાસના કામો...

ધરમપુર પોલીસની સરાહનીય કામગીરી.. વારલી ચિત્રો દ્વારા લોકજાગૃતિ ફેલાવવાની પહેલથી લોકોમાં વાહવાહી..

0
ધરમપુર: શાંતિ સુરક્ષા અને સલામતી માટે બંધારણના કાયદામાં પોતાનું કાર્ય કરી લોકોની સુવિધા માટે તત્પર પોલીસ પોતાના અમુક કાર્યો દ્વારા પોતાની અનોખી છાપ છોડે...

એક ભરવાડના દીકરાએ પોતાના સમુદાયમાંથી UPSC પાસ કરનારો પહેલો યુવાન.. સંઘર્ષની સફર હચમચાવી દેશે..

0
ગુજરાત: દર વર્ષે, UPSC આપણને એક એવી કહાની આપે છે જે આપણા હૃદયમાં હંમેશ માટે રહી જાય છે. આ કહાની છે કોલ્હાપુરના બિરદેવની, જે...