સુરતના એનઆરઆઈ અગ્રવાલ સમાજના 31 દાનવીરોએ લગભગ 10 કરોડ રૂપિયાની 31 બસોનું દાન કર્યું..
સુરત: કર્ણ નગરી સુરતને દાતાઓનું શહેર માનવામાં આવે છે, જ્યાં ઘણા મહાન દાતાઓ છે. જ્યારે પણ કોઈ વસ્તુની જરૂર પડે છે, ત્યારે દાતાઓ આગળ...
વાપી નામધા- ચંડોર ગામને જોડતા નવા માર્ગનું કામ લોકોએ અટકાવ્યું…
વાપી: વાપીના નામધા ગામ અને ચંડોર ગામમાં હાલ માર્ગ બનાવવાની કામગીરી જોરશોરમાં ચાલી રહી છે. પરંતુ આ બંને ગામને જોડતા માર્ગ વચ્ચે કેટલાક લોકોએ...
વલસાડના ઘડોઇમાં ગુમ આધેડનો મૃતદેહ તળાવમાં મળ્યો…
વલસાડ: વલસાડના ઘડોઇ ગામે 2 દિવસથી ગુમ થયેલા એક 58 વર્ષીય રહીશની ગામના તળાવમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર જાગી હતી.રૂરલ પોલીસે સ્થળ પર પહોંચી...
નવસારીના ગણદેવીમાં સાડા ત્રણ કરોડ રૂપિયા વપરાયા છતાં વડા તળાવ અવિકસીત…
નવસારી: ગણદેવી નગરપાલિકા અને લાયન્સ કલબ દ્વારા ત્રણ કરોડથી વધુ રૂપિયાનાં ખર્ચે નગરજનોને સારી સુવિધા ઉપલબ્ધ થાય તેવાં હેતુ માટે કરવામાં આવ્યું પરંતુ ત્રણ...
મરોલીમાં કામ કરતી વેળાએ ચક્કર આવ્યા બાદ મહિલાને બાઈક પર લઈ જતા માથાના ભાગે...
નવસારી: મરોલીમાં શેરડીના કામ કરતી મહિલાને અચાનક ચક્કર આવતા તેને બાઈક પર લઈને જતા રસ્તે પડી ગઈ. સારવાર માટે લઈ જતા હોસ્પિટલમાં ફરજ પર...
વાંસદાના નિરપણ, માનકુનિયા નાની વઘઇ, બેડમાળ, વાંદરવેલા, પીપલખેડ જેવા ગામડાઓમાં કરાયું આંગણવાડીનું લોકાર્પણ..
વાંસદા: શિક્ષણક્ષેત્રમાં પા પા પગલી કરવાની શરૂવાત કરતાં વાંસદા તાલુકાનાં બાળકોમાં માટે ગતરોજ 15 જેટલી આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેને લઈને બાળકોમાં અને...
ભરૂચમાં 56.85 લાખના વિકાસ કાર્યોનો પ્રારંભ, ભોલાવ અને ઝાડેશ્વર પંચાયતમાં રસ્તાના નવીનીકરણ માટે ખાતમુહૂર્ત...
ભરૂચ: ભરૂચની ભોલાવ અને ઝાડેશ્વર ગ્રામ પંચાયતમાં વિકાસ કાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારની નોન પ્લાન ગ્રાન્ટમાંથી રૂપિયા 56.85 લાખનો ખર્ચ કરવામાં આવશે....
ભીલાડમાં મિત્રની બર્થ ડે પાર્ટીમાંથી પરત ફરતા કાર પલટતા 2ના મોત…
ભીલાડ: સેલવાસ નરોલી રોડ પર અથાલ ત્રણ રસ્તા પાસે કિયા કાર પલટી જતા મિત્રની બર્થડે પાર્ટી મનાવી પરત થતા 2 યુવકના મોત થયા અને...
ઉમરગામના નારગોલમાં મંજૂરી વિના હોર્ડિંગ લગાડાતા પંચાયતે નોટિસ આપી..
ઉમરગામ: નારગોલ ગ્રામ પંચાયત નારગોલ હદમાં રાતોરાત પંચાયતની પૂર્વ મંજૂરી વિના ULTRATECH સિમેન્ટની જાહેરાત કરતા મોટા હોર્ડિંગો ઊભા કરાતા પંચાયતે મિલકત ધારક તેમજ સ્થાનિક...
ભીલાડના સરીગામમાં કેનાલ પાસે હેઝાર્ડ વેસ્ટનો નિકાલ…
ભીલાડ: સરીગામ જીઆઇડીસીનાં કારીયામાળથી નવીનગરી જતા માર્ગ કિનારે રાત્રે કોઈ પ્લાસ્ટિકની 40 ગુણીમાં ઘન કચરો ઠાલવી ગયો હતો.સવારે સ્થાનિકોએ જીપીસીબીને જાણ કરતા ટીમે ઘટના...
















