અંકલેશ્વરના નવા કાસીયા મોદી ફળીયામાં 21 વર્ષીય યુવતીએ ઘરમાં ગળેફાંસો ખાધો..

0
અંકલેશ્વર: અંકલેશ્વરના નવા કાસીયા મોદી ફળીયામાં એક યુવતીના આપઘાતની ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. 22મી એપ્રિલના રોજ 21 વર્ષીય કિરણબેન અરવિંદ વસાવાએ પોતાના...

આદિવાસી કોકણા, કોકણી, કુકણા, કુનબીના રાષ્ટ્રીય મહાસંમેલન કેન્દ્રીય કોરની મળી વાંસદામાં બેઠક..

0
વાંસદા: 20 એપ્રિલ થી અગામી 27 એપ્રિલ 2025 સુધી રાષ્ટ્રીય મહાસંમેલન વૈચારિક એકતા મહાસંમેલન મહારાષ્ટ્રના જ્વ્હાર ખાતે પાલઘર જીલ્લામાં યોજાનાર તે અંતર્ગત આદિવાસી સમુદાયના...

સુરતના બ્લુસીટી એપાર્ટમેન્ટમાં પાંચમાં માળેથી બાળકના માથે પીઓપીનો પોપડો પડયો.. પરિવારે એકનો એક દીકરો...

0
સુરત: સુરતમાં સરથાણાના સીમાડા ખાતે આવેલા બ્લુસીટી એપાર્ટમેન્ટમાં પાંચમાં માળેથી પીઓપીનો પોપડો એપાર્ટમેન્ટના નીચે રમી રહેલા ધોરણ-6ના વિદ્યાર્થીના માથા ઉપર પર પડતા ગંભીર ઇજા...

આહવા સિવિલ હોસ્પિટલની નવા કલેક્ટર શાલિની દુહાએ દર્દીઓની સ્થિતિ અને સુવિધાઓની માહિતી લીધી…

0
ડાંગ: ડાંગ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર શાલિની દુહાએ આહવા સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી. તેમણે હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ અને દર્દીઓની સ્થિતિનો તાગ મેળવ્યો. આહવા સિવિલ...

ધરમપુરના માસ્ટર હિતેશ બી પ્રજાપતિએ. 2025 માર્શલ આર્ટમા વઘુ એક સિદ્ધિ મેળવી..

0
ધરમપુર: હિતેશ પ્રજાપતિએ દ્રન્દ્વ માર્શલ આર્ટમા 4th ડાન બ્લેક બેલ્ટ પ્રાપ્ત કરી ગુજરાતનું ગૌરવ વધાવ્યું. માર્શલ આટર્સ ક્ષેત્રે પ્રતિષ્ઠિત નામ અને ગુજરાતના ગૌરવ શ્રી...

જમ્મુ-કાશ્મીરના આતંકી હુમલામાં સુરતના શૈલેષ હિંમતભાઈ કળથિયાન બર્થ-ડેના એક દિવસ પહેલાં જ મોત..

0
સુરત: 22 એપ્રિલ મંગળવારે બપોરે લગભગ 3 વાગ્યે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પર્યટકો પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 26 લોકોનાં મોત થયા છે, જેમાં...

અંકલેશ્વરમાં રેલવે ટ્રેક નજીકથી પસાર થતાં બે યુવાન પર ચપ્પુથી હુમલો થયો…

0
અંકલેશ્વર: જીઆઇડીસી અંકલેશ્વર ઉદ્યોગ નગર રેલ્વે પાટા પાસે શાંતિનગર 1 ખાતે રહેતા પ્રવીણ મંડલ ગત રોજ નાઈટ શિફ્ટ માં ગ્લેનમાર્ક કંપની માં જઈ રહ્યા...

ભરૂચના નંદેલાવ બ્રિજ પર પાછળથી આવતી લકઝરીની ટક્કરે મહિલાનું મોત નિપજ્યું…

0
ભરૂચ: ભરૂચના દહેજ બાયપાસ પરથી કંપનીના કર્મચારીઓને લઇ જતી 500થી વધારે લકઝરી બસો પસાર થતી હોવાથી જીવલેણ અકસ્માતો થઇ રહયાં છે. મંગળવારે બપોરના સમયે...

ડાંગના નવા કલેક્ટર તરીકે શાલિની દુહાને કાર્યભાર સંભાળ્યો..પાનિપતના વતની શાલિની 2016ની બેચના IAS અધિકારી…

0
ડાંગ: રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી 16 IAS અધિકારીઓની ફેરબદલીમાં શાલિની દુહાનની ડાંગ જિલ્લાના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ અગાઉ...

નર્મદા જિલ્લાના એકતાનગર જંગલ સફારીમાં એસી-કૂલર, સ્પ્રિંકલર અને ફુવારાની વ્યવસ્થા…

0
નર્મદા: નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલા સરદાર પટેલ ઝુઓલોજી પાર્ક જંગલ સફારીમાં ઉનાળાની ગરમીથી પશુ-પક્ષીઓને રાહત આપવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. 140 એકરમાં...