વ્યારામાં 1 મણ કેસર કેરીનો ભાવ રૂપિયા 1200થી 1400ની વચ્ચે બોલાયો, શુક્રવારે 14 ટનની...
વ્યારા: વ્યારા નગરમાં આવેલા એપીએમસી માર્કેટમાં ફળોના રાજા કેરીનું આગમન શરૂ થઈ ગયું છે. વ્યારા માર્કેટ યાર્ડમાં પ્રથમ સપ્તાહમાં દિવસમાં 14,000 થી વધુ કિલો...
જંબુસરના કુંઢળ ગામે નદીમાં ન્હાવા ગયેલાં બાળક પર મગરનો હુમલો…
ભરૂચ: જંબુસર તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીમાં મગરના હૂમલાના બનાવો વધી રહયાં છે. મગણાદ ગામે નદીમાંથી પાઇપ કાઢવા ગયેલાં શ્રમજીવી બાદ હવે કુંઢળ ગામમાં...
રાજપીપળા તાલુકાના સાગબારાના ઉમરાણની આંગણવાડીમાં વૃક્ષ ધરાશાયી, એક છાત્ર સહિત 2ને ઇજા..
રાજપીપળા: સાગબારાના ઉમરાણ ઉપલા ફળીયાની આંગણવાડી કમ્પાઉન્ડમાં વર્ષો જૂનું વૃક્ષ અચાનક ધરાશાયી થઇ કંપાઉન્ડમાં રહેલાં 8 બાળકો પર પડયું હતું. આંગણવાડી કાર્યકર બહેનની સમયસુચકતાથી...
નવસારી પ્રજાપતિ આશ્રમ પાસે વરસાદી ગટરના કામોમાં ભંગાણ…
નવસારી: નવસારી મહાનગરપાલિકા પ્રજાપતિ આશ્રમથી અંબિકા ચોક સુધી ચાલી રહેલા વરસાદી ગટરના કામોમાં ભંગાણની ઘટના સામે આવી રહી છે. નવસારી શહેરમાં હાલમાં વિકાસના કામો...
ધરમપુર પોલીસની સરાહનીય કામગીરી.. વારલી ચિત્રો દ્વારા લોકજાગૃતિ ફેલાવવાની પહેલથી લોકોમાં વાહવાહી..
ધરમપુર: શાંતિ સુરક્ષા અને સલામતી માટે બંધારણના કાયદામાં પોતાનું કાર્ય કરી લોકોની સુવિધા માટે તત્પર પોલીસ પોતાના અમુક કાર્યો દ્વારા પોતાની અનોખી છાપ છોડે...
એક ભરવાડના દીકરાએ પોતાના સમુદાયમાંથી UPSC પાસ કરનારો પહેલો યુવાન.. સંઘર્ષની સફર હચમચાવી દેશે..
ગુજરાત: દર વર્ષે, UPSC આપણને એક એવી કહાની આપે છે જે આપણા હૃદયમાં હંમેશ માટે રહી જાય છે. આ કહાની છે કોલ્હાપુરના બિરદેવની, જે...
ધરમપુરના કરંજવેરી ગામમાં નાળાના કામમાં વેઠ ઉતાર્યાનું આવ્યું સામે.. શું અને કોના પર લોકોએ...
ધરમપુર: વર્તમાન સમયમાં આદિવાસી વિસ્તારોમાં ભ્રષ્ટાચાર માજા મૂકી છે ત્યારે એમાં ધરમપુર તાલુકો કેમ બાકી રહે.. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કરંજવેરી ગામમાં બનેલ પુલિયામાં...
સુરતમાં નિકળી આતંકવાદની અંતિમયાત્રા..આંતકવાદના પૂતળાને ચંપલ-લાતો મારી વ્યક્ત કર્યો આક્રોશ..
સુરત: કાશ્મીરના પહલગામમાં નિર્દોષ લોકો પર કરવામાં આવેલા કાયરતાપૂર્ણ આતંકી હુમલામાં 26 નિર્દોષ ભારતીયોએ જીવ ગુમાવ્યા છે. આ માનવતા વિરુદ્ધના નિર્મમ હુમલાનો વિરોધ કરવા...
વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે ભરૂચમાં જાગૃતિ રેલી… સ્ટેશન સર્કલથી જિલ્લા પંચાયત સુધી આરોગ્ય કર્મચારીઓ...
ભરૂચ: ભરૂચ આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એસ. દુલેરા અને ડો. નિલેશ...
વલસાડના જનસેવા કેન્દ્રમાં ઉન્નત વર્ગનો દાખલો કઢાવવા આવેલી યુવતી કાળઝાળ ગરમીમાં યુવતી બેભાન..
વલસાડ: વલસાડ તાલુકાના કોસંબા ગામમાં રહેતા ટંડેલ પરિવારની યુવતી ઉન્નત વર્ગનો દાખલો કઢાવવા માટે પરિવાર સાથે વલસાડના જનસેવા કેન્દ્રમાં આવી હતી.
Decision news ને મળેલી માહિતી...
















