અંકલેશ્વર સુરવાડી ગામે રમણીય વન કવચનું વનવિભાગ દ્વારા કરાયુ નિર્માણ, MLA ઇશ્વરસિંહ પટેલના હસ્તે...
અંકલેશ્વર: અંકલેશ્વરના સુરવાડી ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને અન્ય મહાનુભાવોના હસ્તે "વન કવચ" નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી અનુસાર ગુજરાત...
ભરૂચ સાઈક્લિસ્ટ નિલેશ ચૌહાણને ગુજરાત ગૌરવ સન્માન એવોર્ડ એનાયત કરાયો…
ભરૂચ: ભરૂચ જિલ્લાના સાઇક્લિસ્ટ નિલેશ ચૌહાણને સાઈકલિંગ ક્ષેત્રમાં પ્રતિભાશાળી યોગદાન બદલ વડોદરા ખાતે ગુજરાત ગૌરવ સન્માન એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા
Decision News ને...
સુરતમાં હત્યાની કોશિશના કેસમાં જામીન પર છૂટ્યા બાદ આરોપીનો વકીલ પર હુમલો…
સુરત: હત્યાની કોશિશના કેસમાં જામીન પર છૂટ્યા બાદ આરોપીનો વકીલ પર હુમલો કામરેજમાં નોંધાયેલા હ ત્યાની કોશિશના કેસમાં સાક્ષી રહેલા વકીલ પર હુમલો આરોપી...
થશે આંદોલન: નસવાડીના દુગ્ધાની આશ્રમ શાળા બંધ કરવાની તંત્રની હિલચાલથી લોકોમાં ફેલાયો આક્રોશ..
નસવાડી: આજરોજ આદિજાતિ વિભાગ દ્વારા 60 વર્ષના વધુ સમયથી ચાલતી નસવાડીના દુગ્ધા આશ્રમ શાળાને તંત્ર દ્વારા શાળા બંધ કરવાની હિલચાલથી આસપાસના ગ્રામજનો સાથે વાલીઓ...
ધરમપુરના મોટીઢોલ ડુંગરી ગામમાં એનિમિયા તપાસ અને આંખની તપાસ સાથે વિનામૂલ્યે ચશ્માં વિતરણ..
ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના મોટીઢોલ ડુંગરી ગામે શ્રીમદ્દ રાજચંદ્ર એન્ડ રિસર્ચ સેન્ટર ધરમપુર તરફથી મોટીઢોલ ડુંગરી ગ્રામ પંચાયત પાસે એનિમિયા તપાસ અને આંખની તપાસ...
ભરૂચના ફોરલેન કેબલબ્રિજ ઉપર 7 વર્ષમાં પહેલી વખત વાહનોની કતારો, 16 કિમી લાંબો ટ્રાફિકજામ…
ભરૂચ: ભરૂચ NH 48 નર્મદા નદી પર ફોરલેન કેબલ બ્રિજ ઉપર બુધવારે માર્ગ મરામતની કામગીરીને લઈ 500 થી વધુ વાહનોનો જમાવડો જામ્યો ભરૂચ હાઇવે...
નર્મદા જિલ્લામાં પ્રથમ વખત યોજાઈ રહેલ NEET ની પરીક્ષા માટે બે કેન્દ્રો ની ફાળવણી…
નર્મદા: નર્મદા જિલ્લામાં પ્રથમ વખત યોજાઈ રહેલ NEET ની પરીક્ષા માટે બે કેન્દ્રો ની ફાળવણી Precise Measurement of +-1°C OPTEX FA CO, LTD >...
આદિવાસી પિતાએ દહેજ નહીં 9 ગુલાબના ફૂલ આપી દીકરીને વિદાય.. વરપક્ષે પણ સહર્ષ સ્વકારી..
ઉમરપાડા: આદિવાસી સમાજ પ્રકૃતિ સાથે જોડાયેલો છે અને લગ્ન-પ્રસંગ અનેરી ખુશીઓનો પ્રસંગ હોય છે ત્યારે તાજેતરમાં ઉમરપાડા તાલુકાના ટાવલ ગામ અને ડેડિયાપાડા તાલુકાના ચુલી...
ભરૂચમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત શ્રમિક પરિવારના બાળકને મળ્યુંનવજીવન..
ભરૂચઃ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત શ્રમિક પરિવારના બાળકને મળ્યું નવજીવન, હૃદયમાં કાણું હોવાનું નિદાન થતા કરાયુ સફળ ઓપરેશન રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત...
સુરતમાં ભેદી તાવ અને ઉલ્ટીને કારણે બે બાળકોના મોત…
સુરત: સુરતમાં સચિન વિસ્તારમાં ભેદી તાવ અને ઉલ્ટીને કારણે બે બાળકોના મોત થતાં ચકચાર મચી જવા પામી છે.સચિનમાં ભેદી તાવને કારણે ત્રણ વર્ષના બાળકનું...
















