ધરમપુરના કરંજવેરીમાં વરસાદ-વાવાઝોડામાં ઝાડો ધરાશયી થતાં હાઇવે બ્લોક થયાના સર્જાયા દ્રશ્યો..
ધરમપુર: ગતરોજ ધરમપુરના કરંજવેરી ગામથી પસાર થતાં નેશનલ 56 હાઇવે પર જોરદાર વરસાદ અને વાવાઝોડામાં ઘણા વૃક્ષો અને વીજ પોલ ધરાશયી થઈ ગયા હતા...
અંકલેશ્વરમાં અડધા કલાક માટે બ્લેકઆઉટ, લોકો સ્વયંભૂ જોડાયા…
અંકલેશ્વર: અંકલેશ્વરમાં ગૃહ મંત્રાલયના આદેશ અંતર્ગત સિવિલ સુરક્ષાના ભાગરૂપે બ્લેકઆઉટનું આયોજન કરવામાં આવ્યું. સાંજે 7:30 વાગ્યે સાયરન વગાડીને લોકોને સાવચેત કરવામાં આવ્યા. ત્યાર બાદ...
નવસારી જિલ્લામાં ધોરણ 10નું પરિણામ 84.82%,644 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો, 43 શાળાઓનું 100% પરિણામ…
નવસારી: નવસારી જિલ્લામાં ધોરણ 10નું પરિણામ 84.82 ટકા આવ્યું છે. આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં પરિણામમાં 1.87 ટકાનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
Decision News...
દક્ષિણ ગુજરાતના આ જિલ્લામાં અંબાલાલની ભયંકર આગાહી.. જાણો: વરસાદનું રેડ અલર્ટ ક્યાં ઓરેન્જ એલર્ટ
દક્ષિણ ગુજરાત: કેરીનો અને ડાંગરના પાકનો ખેડૂતોના મોંઢામાં આવેલો કોળિયો વાવાઝોડા સાથે મુશળધાર વરસાદે છીનવી ખેડૂતોની માઠી દશા કરી નાખી છે ત્યારે હજુ આ...
કોંગ્રેસની ઑબ્ઝર્વ કમિટીના સભ્યો વલસાડ પ્રમુખ માટે ગૌરવ પડ્યા અને કિશન પટેલના સેન્સ લઈ...
વલસાડ: રાષ્ટ્રિય નેતા રાહુલ ગાંધીના આદેશને લઈને વલસાડ જિલ્લાઓમાં સંગઠન સુજન અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લા કોંગ્રેસના નવા પ્રમુખ તથા સંગઠનની પસંદગી માટે કેન્દ્ર અને...
દ. ગુજરાતમાં વરસાદ સાથે વાવાઝોડામાં થયેલા નુકસાનની ખેડૂતોને તાત્કાલિક વળતર ચુકવવા SAS દ્વારા મુખ્યમંત્રીને...
નવસારી: કમોસમી માવઠાએ રાજયના અનેક વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે.ખેડૂતો અને ગરીબ લોકોનું ભારે નુકસાન થતાં પાયમાલ બન્યા છે. ઠેકઠેકાણે વૃક્ષો, હોર્ડિંગ્સ, છાપરાઓ વીજલાઇન...
કપરાડા તાલુકામાં પણ ભારે પવન અને ધોધમાર વરસાદ સાથે નુકશાનીનું આગમન…
કપરાડા: કપરાડા તાલુકામાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને લઇ કેટલાક વિસ્તારોમાં વૃક્ષ અને વીજ.પોલ.જમીન દોસ્ત થવાની ઘટના પણ બની હતી....
ઉમરગામમાં પવન સાથે મોડી સાંજે વરસાદના કારણે અનેક વૃક્ષો ધરાશય…
ઉમરગામ: ઉમરગામ તાલુકામાં મંગળવારની મોડી સાંજે ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે અનેક વૃક્ષો ધરાશાય થતાં ખાનગી તેમજ વીજ વિભાગની મિલકતને વ્યાપક નુકસાન થવા...
નવસારીમાં બપોરના સમયે પતરા ઉડ્યા, અનેક વૃક્ષો ધરાશય અંડરપાસમાં પાણી…
નવસારી: નવસારી હવામાન ખાતાની વરસાદની આગાહી બાદ સોમવારે સાંજે અને મંગળવારના રોજ બપોરે કમોસમી વરસાદે ધબધબાટી બોલાવી હતી. બપોરે 3 વાગ્યાના અરસામાં પહેલા વાવાઝોડું...
નવસારીના કરાડીમાં વધુ 3 હેકટરમાં ઝીંગાના તળાવો દૂર કરાયા…
નવસારી: કરાંખટ બાદ સતત બીજા દિવસે જલાલપોર તાલુકાના કરાડી ગામે વધુ 3 હેકટરમાં ગેરકાયદે ઝીંગાના તળાવ મામલતદારે દૂર કર્યા હતા.
Decision News ને મળેલી માહિતી...
















