શું ભાવનગર પોલીસ લોકોને મૂર્ખ બનાવતી નથી ? રમેશ સવાણી
ભાવનગર: મહુવા તાલુકાના બગદાણા ગામના નવનીતભાઈ ડાહ્યાભાઈ બાલધીયા (38) પર 29 ડિસેમ્બર 2025ના રોજ, રાત્રે જીવલેણ હુમલો થયો. નવનીતભાઈના સમર્થનમાં ધારાસભ્યો/ સંસદસભ્ય બહાર આવ્યા...
ધરમપુરના કરંજવેરી ગ્રામપંચાયત આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પટેલ ફળિયા ટીમનો ભવ્ય વિજય..
ધરમપુર: ધરમપુર તાલુકાના કરંજવેરી ગામમાં ગ્રામ પંચાયત દ્વારા આયોજિત ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું રંગારંગ આયોજન તા. 2 અને 3 જાન્યુઆરી 2026 ના રોજ કરવામાં...
સાગબારામાં મંત્રી નરેશ પટેલના હસ્તે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનું લોકાર્પણ.. મનસુખ/ચૈતર વસાવાની રહી ઉપસ્થિતિ..
સાગબારા: આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા સંચાલિત નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ (EMRS)ના ચોપડવાવ ગામે રૂપિયા 28.56 કરોડના ખર્ચે...
ભારતના ભાગલા થયા જ નહોતા કારણ કે ભારત હતું જ નહીં.. પ્રો હેમંત શાહ
અમદાવાદ: વિમુક્તા ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવેલા એક તાલીમ શિબિરમાં આજે આપેલા દોઢ કલાકના વ્યાખ્યાન ભારતના ભાગલા થયા જ નહોતા કારણ કે ભારત હતું જ...
મહુવા તાલુકાના શેખપુર ગામમાં ‘દેવી આંદોલન’નાં સ્મરણાર્થે યોજાયો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ
મહુવા: અંગ્રેજોના આતંકથી ત્રાસેલા દેશવાસીઓએ મહાત્મા ગાંધીજીના નેતૃત્વ હેઠળ દેશમાં અંગ્રેજો વિરુદ્ધ સ્વતંત્રસંગ્રામ શરૂ કર્યો હતો તે અંતર્ગત વર્ષ 1923 મા પહેલી જાન્યુઆરીના રોજ...
આદિવાસી વિસ્તારોમાં આજે ડૉ. જયપાલસિંહ મુંડાની જન્મજયંતિની ભવ્ય ઉજવણી..
વાલોડ: આજે સમગ્ર આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજના લોકો પોતાના મહાન નેતા, સ્વાતંત્ર્ય સેનાની અને ભારતીય બંધારણ સભાના પ્રતિષ્ઠિત સભ્ય સ્વ. ડૉ. જયપાલસિંહ મુંડાની જન્મજયંતિ...
ધરમપુરમાં શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ દ્વારા મેગા મલ્ટી-સ્પેશિયાલિટી મફત મેડિકલ કેમ્પનું આયોજન..
ધરમપુર: આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે જાણીતી શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર, ધરમપુર દ્વારા મોટા પાયે મફત સર્વરોગ...
ધરમપુર ITI ના તાલીમાર્થીએ બનાવ્યું અનોખું ઈલેક્ટ્રિક ટ્રેન મોડલ: પેન્ટોગ્રાફ વિના દોડે છે..
ધરમપુર: ગુજરાત સરકારની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ગરીબ અને મધ્યમ વર્ગના યુવાનોને કુશળતા વિકસાવીને આત્મનિર્ભર બનાવવાનું મહત્વનું કાર્ય કરી રહી છે. આનું તાજું ઉદાહરણ...
કપરાડાના ઉમલી ગ્રુપ ગ્રામ પંચાયતના આદિવાસી લોકો પાયાની સુવિધાથી વર્ષોથી વંચિત.. ડો નિરવ પટેલની...
કપરાડા: કપરાડા તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં આવેલા ઉમલી–કેતકી –કાશટુનિયા ગ્રુપ ગ્રામ પંચાયતના આશરે 10,000 જેટલા ગ્રામજનો આજે પણ પાયાની સુવિધાઓથી વંચિત છે. ગ્રામજનોનાં...
આદિવાસી સમાજના હક અને અધિકારનો પ્રશ્ન આજે માત્ર એક માંગ અથવા આંદોલન સુધી સીમિત...
ખેરગામ: આદિવાસી સમાજના હક અને અધિકારનો પ્રશ્ન આજે માત્ર એક માંગ અથવા આંદોલન સુધી સીમિત રહ્યો નથી; આ પ્રશ્ન સમાજના અસ્તિત્વ, આત્મસન્માન અને ભવિષ્ય...
















