વાંસદાના ઝરીમાં ભવ્ય આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમ: પ્રકૃતિની પૂજા/શહીદોને શ્રદ્ધાંજલિ..આદિવાસી વિચારધારાના નિવેદનો

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના ઝરી ગામની સાંજે આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓને સમર્પિત એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતમાલા સંઘર્ષ સમિતિના પ્રમુખ...

વાંસદા ગાંધી મેદાન બન્યું ભાજપના ભવ્ય અભિવાદન અને આદિવાસી સંમેલનનું સાક્ષી..

0
વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા ખાતે આજે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા યોજાયેલ ‘આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ’ અને આદિવાસી સંમેલન ભવ્ય રીતે પાર પડ્યું. ગાંધી...

વિદેશી યુવતીઓ મસાજ કરે તો જ થાક ઊતરે ?

0
અમદાવાદ: જાન્યુઆરી-2026માં અમદાવાદના સિંધુ ભવન અને બીજા પોશ એરિયામાં ચોંકાવનારી પ્રવૃત્તિઓના બોર્ડ જોવા મળ્યા. આ પ્રવૃતિનો વ્યાપ છેલ્લા 5 વરસમાં આસમાને પહોંચ્યો છે. અમદાવાદ...

આદિવાસી સમાજ માટે અખૂટ આસ્થા અને શ્રદ્ધાનું થાનક એટલે માંડવીમાં આવેલ દૂધમોગરા માતાનું પવિત્ર...

0
માંડવી: વાપીથી શામળાજી જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર, માંડવીથી આશરે પંદર કિલોમીટરના અંતરે લુહારવડ ગામની સીમમાં હાઇવેને અડીને દૂધમોગરા માતાનું પવિત્ર થાનક આવેલું છે. આ...

વાંસદા ખાતે યોજાયો ‘આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ’ શું હતી વિશેષતા..

0
વાંસદા: આજરોજ વાંસદાની પાવન ધરા પર આજે અત્યંત ઉત્સાહ અને ઉમંગ સાથે ‘આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ’ ભવ્ય રીતે યોજાયો. કાર્યક્રમમાં આદિવાસી સંસ્કૃતિનો અદ્ભુત સંગમ...

લોકશાહી બચાવવા અને ભ્રષ્ટાચાર સામે જંગ: નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ પટેલનો જન આક્રોશ...

0
નવસારી: આજરોજ ​નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ પટેલ દ્વારા 'જન આક્રોશ યાત્રા' દરમિયાન આપવામાં આવેલું નિવેદન એ માત્ર રાજકીય ભાષણ નથી, પરંતુ જનતાના દબાયેલા...

પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રશાંત કોરાટે ધરમપુર-કપરાડાના બૂથ પ્રમુખ અને શક્તિ કેન્દ્ર સંયોજકો સાથે કરી...

0
ધરમપુર-કપરાડા: ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અને દક્ષિણ ઝોનના પ્રભારી પ્રશાંત કોરાટે કપરાડા અને ધરમપુરમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનને પાયાના સ્તરથી વધુ મજબૂત બનાવવાના મુખ્ય...

તાપી જિલ્લાના વ્યારામાં આદિવાસી સમાજની અસ્મિતા માટે સાંસ્કૃતિક સર્કલની સ્થાપના: 15 ફેબ્રુઆરીએ પૂજ વિધિ..

0
વ્યારા: તાપી જિલ્લાના આદિવાસી સમાજની અસ્મિતા, અખંડિતતા, સુરક્ષા અને સલામતીને વધુ મજબૂત બનાવવા માટે ‘આદિવાસી સાંસ્કૃતિક સર્કલ’ની સ્થાપના કરવામાં આવી રહી છે. આ સર્કલ...

વાંસદા ખાતે યોજાશે ભવ્ય ‘આદિવાસી મહાસંમેલન’નું આયોજન, લોકોને ઉમટી પડવા જાહેર આમંત્રણ.. સાંસદ ધવલ...

0
વાંસદા: વાંસદા ખાતે આગામી 14 ફેબ્રુઆરીના રોજ એક ભવ્ય 'આદિવાસી મહાસંમેલન'નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈ અને કેન્દ્રીય...

ખારેલ દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે ખારેલ એકઝિટ પોઇન્ટ સ્પીડબ્રેકરના અભાવે મોતનો રસ્તો બનશે તો જવાબદાર...

0
ગણદેવા-ખારેલ: આજરોજ ​નવસારીના ગણદેવા-ખારેલ ​એક્સપ્રેસવેના નિર્માણ સાથે વિકાસની નવી ઊંચાઈઓ સર કરવામાં આવી રહી છે, પરંતુ સ્થાનિક લોકોની સુરક્ષા જાણે વિસરાઈ ગઈ હોય તેમ...