નવસારી સિવિલ હોસ્પિટલની ડોક્ટરે દર્દીના સગાઓને કહ્યું.. “હું તમારી નોકર નથી, મારા પર દબાણ...
જલાલપોર: ગતરોજ જલાલપોરના રહેવાસી એક દર્દીને તાત્કાલિક સારવાર માટે પરિવારજનોએ બપોરે બુધવારે નવસારી સિવિલની ઈમરજન્સીમાં લાવ્યા પરંતુ રાત્રે ફરજના તબીબે દર્દી અને પરિવારજનો સાથે...
ભ્રષ્ટાચારના કારણે શાળા આંગણવાડીઓના બાળકોની જિંદગી જોખમમાં મુકાતી અટકાવવા ડો.નિરવ પટેલે CMને રજૂઆત..
વલસાડ: વલસાડના રાખોડીયા તળાવ વિસ્તારની આંગણવાડી જે 7 મહિના જ નિર્માણ પામેલ હતી તેનો પોપડો તૂટી પડતા સદભાગ્યે કોઈ બાળકો નાની મોટી ઇજા થયેલ...
SIRની કામગીરી કરી રહેલા અનેક BLOની ચૈતર વસાવાનેs શું કરી ફરિયાદ…
ડેડીયાપાડા: ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે, ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી SIRની કામગીરી કરી રહેલા અનેક BLOની અમને ફરિયાદ મળી છે. ગતરોજ તમામ BLO કર્મચારીઓને...
વાંસદાનું ગૌરવ: રંગપુર શાળાના ધોરણ 8 વિધાર્થી ભવ્ય પટેલની ISRO કાર્યક્રમમાં પસંદગી..
વાંસદા: આજે વાંસદા તાલુકા માટે ગૌરવપ્રદ સમાચાર છે વાંસદા તાલુકાની રંગપુર પ્રાથમિક શાળાના ધોરણ-8ના વિધાર્થી ભવ્ય રોહિતભાઈ પટેલની ISRO દ્વારા આયોજિત 10 દિવસીય વૈજ્ઞાનિક...
નવસારી-મરોલી રોડના સાગરા ઓવરબ્રિજ પર મોબાઈલમાં વ્યસ્ત કારચાલકે બાઇકને મારી ટક્કર.. બાઇકસવાર પિતાપુત્રનું મોત
નવસારી: ગતરોજ નવસારી-મરોલી રોડ પર આવેલા સાગરા ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહેલા મોબાઈલમાં વ્યસ્ત કાર ચાલકે બાઈકને ટક્કર માર્યાની અકસ્માતની ભયાનક ઘટના બનવા પામી...
પત્રકાર જગદીશભાઈ મહેતા સામે નોંધાઈ પોલીસ ફરિયાદ.. કેમ ? લોકોમાં શું છે ચર્ચા ?
રાજકોટ: ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચના DCP જગદીશ બાંગરવાની સૂચનાના આધારે રાજકોટના વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા અને વડોદરાના ગિરીશ સોલંકી સામે ખંડણી સહિત અનેક ગંભીર ગુન્હા...
ઝઘડિયાના કુંવરપરામાં નાળા પાસે ક્રેન પલટી મારતાં લોકટોળા ઉમટી પડ્યા.. ક્રેન ચાલક ફરાર
ઝઘડિયા: ઝઘડિયાના કુંવરપરા સ:હરીપુરા વચ્ચે આવેલ નાળા પાસે ક્રેન પલટી મારતાં લોકટોળા ઉમટી પડ્યા, સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી હતી જ્યારે ક્રેન ચાલક દુર્ઘટના...
ધારાસભ્ય ચૈતર વસાવા અને અનંત પટેલ આદિવાસી સમાજમાં અરાજકતા ફેલાવે છે: સાંસદ ધવલ પટેલ
વલસાડ: આદિવાસી સમાજના નેતાઓ હવે સામ સામે આવી ગયા હોય તેમ બિરસા મુંડાની 150મી જન્મ જયંતીની ઉજવણી પ્રસંગે આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાએ જાહેરસભા યોજીને...
ધરમપુરમાં બારોલીયા જિલ્લા પંચાયત સીટનો દિવાળી તથા નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમનું થયું આયોજન..
ધરમપુર: આજરોજ આદિવાસી વિકાસ મંડળ સંચાલિત આશ્રમશાળા, ભેંસધરા ખાતે ભારતીય જનતા પાર્ટી ધરમપુર વિધાનસભા દ્વારા બારોલીયા જિલ્લા પંચાયત સીટનો દિવાળી તથા નૂતન વર્ષ સ્નેહમિલન...
કપરાડા વકીલ મંડળનો જજ કે.કે.નાથાણીની ઉપસ્થિતમાં થયો સ્નેહમિલન સમારોહ..
કપરાડા: ગતરોજ કપરાડા તાલુકા વકીલ મંડળ દ્વારા કોર્ટના માનનીય જજ શ્રી કે.કે. નાથાણી મુખ્ય અતિથિના ઉપસ્થિતમાં સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકારી...
















