શું સમાજને પેટ પર પાટુ મારવાનો અધિકાર છે ?
સુરત: સુરતની ગાયિકા આરતી સાંગાણીના પ્રેમનો/ લવ મેરેજનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. 29 ડીસેમ્બર 2025ના રોજ, કતારગામ સ્થિત મોટી વેડ વિસ્તારમાં એક લગ્ન પ્રસંગના...
ધરમપુરમાં પૂજ્ય કલ્યાણજી કાકાની 30 મી પુણ્યતિથી ઉજવણી, પ્રસંગે રક્તદાન શિબિર, અનોખી શ્રદ્ધાંજલિ..
ધરમપુર: આજરોજ ધરમપુર સેવા મંડળના આદ્યસ્થાપક પૂજ્ય કલ્યાણજી કાકાની 30 મી પુણ્યતિથિએ ધરમપુર સેવા મંડળ, પાર્થ ટ્રેડર્સ વાપી, રેઈન્બો વોરિયર્સ ધરમપુર, સાકાર જીવન વિકાસ...
નેત્રંગમાં હલકી ગુણવત્તાના પેવર બ્લોકની કામગીરી સાંસદ મનસુખ વસાવાએ સ્થળ પર પહોંચી રોકી..
નેત્રંગ: ભરૂચ લોકસભા મતવિસ્તારના સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર સરકારી વિકાસ કામોમાં ગુણવત્તા પર આકરા પાણીએ આવ્યા છે. નેત્રંગ તાલુકામાં મુખ્ય માર્ગ પર ચાલી...
ધરમપુરના શેરીમાળ થી કાંગવી ગામ જવા માટેના માન નદી પરના કોઝવે પુલ પર ગ્રીલ...
ધરમપુર: થોડા દિવસ પહેલા જ ધરમપુર તાલુકામાં શેરીમાળ-કાંગવી ગામ જવા માટે માન નદી પર આવેલા કોઝવે પુલ પર સુરક્ષા ગ્રીલ લગાવવામાં આવી છે. આ...
એકલવ્ય મોડલ સ્કૂલ વ્યારાની ધો.11ની વિધાર્થિનીનું ભેદી સંજોગોમાં થયું મૃત્યુ..
વ્યારા: હોસ્ટેલોમાં થઈ રહેલા વિધાર્થિના મોતના કિસ્સાઓમાં વધુ એમ કિસ્સો ઉમેરતો હોય તેમ એકલવ્ય મોડલ સ્કૂલ વ્યારામાં જેતવાડી ગામની 16 વર્ષીય સેજલકુમારી રાકેશભાઈ ગામીતનું...
સાગબારાના ઓલગામમાં જળ-જંગલ-જમીનના અધિકારોને લઈને ચૈતર વસાવાની લોક મુલાકાત અને લોક આહ્વાન..
સાગબારા: આજરોજ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ઓલગામ ગામની ધારાસભ્ય ચૈતર વસાવાએ મુલાકાત લીધી હતી. અહીં જંગલ જમીન પર ખેડાણ કરતા ખેડૂતો તેમજ ઉકાઈ ડેમ...
નાનાપોંઢા બાલચોંઢી યુથલીડર કુંજાલી પટેલના નેજા હેઠળ કોંગ્રેસના 141મા સ્થાપના દિવસની ઉજવણી
નાનાપોંઢા : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 141મા સ્થાપના દિવસની ઉજવણી નાનાપોંઢા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બાલચોંઢી ખાતે ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં...
ધરમપુરમાં ઇપીસી ચર્ચ ખડકી દ્વારા નાતાલ પર્વની ભવ્ય ઉજવણી, શું કહ્યું કલ્પેશ પટેલે..
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના ખડકી ગામમાં કલ્પેશ પટેલની ઉપસ્થિતિમાં સાંજે ઇપીસી ચર્ચ ખડકી દ્વારા નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખૂબ મોટી...
વાંસદાના લીમઝર ગામમાં કોંગ્રેસના 141મા સ્થાપના દિવસની અનંત પટેલની અધ્યક્ષતામાં ભવ્ય ઉજવણી..
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના 141મા સ્થાપના દિવસની ઉજવણી વાંસદા તાલુકાના લીમઝર ખાતે આવેલા શ્રી સોમેશ્વર મહાદેવ...
નાનાપોંઢામાં ચૈતર વસાવાએ 2027 માં AAP સરકાર બનાવવા કેમ જરૂરી છે તે જણાવતા આદિવાસીઓને...
નાનાપોંઢા: ગતરોજ આયોજિત ગુજરાત જોડો અંતર્ગત હજારો લોકોની સંખ્યામાં ભેગી થયેલી જનસભામાં ધારાસભ્ય ચૈતર વસાવાએ સંબોધી હતી આ જનસભા કાર્યક્રમમાં કપરાડાના આગેવાન દસકાભાઇ વિરૂભાઈ...
















