કોંગ્રેસ ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા માટે દક્ષિણ ગુજરાતના લોકનેતા અનંત પટેલ પ્રબળ દાવેદાર

0
ગુજરાત: ગુજરાતમાં કોંગ્રેસમાં ફેરફારના પરિવર્તન વંટોળ ઉઠી રહ્યા છે ત્યારે આ વખતે દક્ષિણ ગુજરાતના ધારાસભ્યનું નામ ખાસ્સું લેવાય રહ્યું છે આ ધારાસભ્યને કોંગ્રેસ ગુજરાત...

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાતે શિક્ષકોના પડતર પ્રશ્નો મુદ્દે ગુજરાતના શિક્ષણમંત્રીને કરી રજુવાત

0
ગુજરાત: વિદ્યાર્થીઓમાં સંસ્કારનું સિંચન કરનારા અને આદર્શ પાઠ ભણાવતાં શિક્ષકોના પડતર પ્રશ્ને ગુજરાત સરકાર ઉપેક્ષા સેવી રહેતાનો આરોપ લાગવી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાતે મુખ્ય્રધાન ભૂપેન્દ્ર પટેલના...

દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી કમોસમી વરસાદી ઝાપટાં વરસતાં ખેડૂતોમાં ચિંતાના છવાયાં વાદળો !

0
દક્ષિણ ગુજરાત: રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે 1 ડિસેમ્બર અને આવતીકાલે એમ બે દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેની અસર આજે વહેલી...

જાણો: ક્યાં બે બાઈક વચ્ચે થયેલા જોરદાર અકસ્માતમાં થયો ચમત્કારિક બચાવ

0
ડાંગ: સાપુતારા-વધઈ માર્ગ પર બે બાઈક વચ્ચે થયેલા જોરદાર અકસ્માતમાં એક યુવક બાઈક સાથે 20 ફૂટ સુધી ઢસડાયો હોવા છતાં સદનસીબે જાનહાનિ થતાં ટળવાની...

વાપી પાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો !

0
વાપી: વર્તમાન સમયમાં યોજાયેલી વાપી પાલિકાની ચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપની જીત થઈ ગઈ છે. 40 બેઠકોની ગણતરીમાં તમામ બેઠકો પર ભાજપે ભગવો લહેરાયો...

આદિવાસીઓના બાળકોને મળતી સરકારી લાભોની ગ્રાન્ટો અધિકારીઓના ખિસ્સામાં કે એજન્સીના ખાતામાં ?

0
છોટાઉદેપુર: રાજ્યના બહુલક આદિવાસી લોકનો વિસ્તાર ધરાવતા છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી લોકો કે તેમના બાળકો સાથે વખતો વખત એમને મળતાં લાભોથી એમને વંચિત રાખી અન્યાય...

વાંસદા તાલુકાના ઉનાઈ મંદિરને 24 કલાક ખુલ્લું મુકવા લોક માંગ !

0
વાંસદા: આપણા વિસ્તારોમાં કોરોના સંક્રમણ બાદ સરકારની ગાઈડલાઇન પ્રમાણે અનેક મંદિરો ખુલ્લા મુકાયા છે ત્યારે વાંસદા તાલુકાના પવિત્ર યાત્રાધામ ઉનાઈ મંદિરે સુવિધાના અભાવે ગ્રામવાસીઓ...

બેરોજગારી ઉત્તમ નમુનો બનતી નર્મદા જિલ્લામાં યોજાયેલી હોમગાર્ડની ભરતી..

0
નર્મદા: બેરોજગારીએ તો હદ વટાવી દીધી છે તેનું ઉદાહરણ ગતરોજ નર્મદા જિલ્લામાં રવિવારે હોમગાર્ડની ભરતી માટે ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવ્યો જેમાં ભરતી થવા માટે...

જાણો કયાં: યુવાન સગીરા સાથે હિન્દૂ ધર્મના નામ વારંવાર માણતો રહ્યો શરીરસુખ.. અને પછી

0
ખેરગામ: આપણા વિસ્તારોમાં વિધર્મીઓ દ્વારા હિન્દુ યુવતીઓને ફસાવી તેમની સાથે દુષ્કર્મની ઘટનાઓ હવે ધીમે ધીમે સામે આવી રહીં છે ત્યારે ગતરોજ ખેરગામ તાલુકામાં 14...

નસવાડીના રાયનઘોડા પ્રાથમિક શાળાના ગુલ્લે બાઝ શિક્ષકોને આખરે અપાઈ નોટિસ

0
નસવાડી: આજરોજ છોટાઉદેપુરના નસવાડી રાયણઘોડા પ્રાથમિક શાળાના ત્રણ શિક્ષકોની અનિયમિતતા બાબતની જાણ જિલ્લા શિક્ષણાધિકારીને મળતા રાયનઘોડા શાળાના દોશી શિક્ષકો સામે પગલાં લેવા આદેશ કર્યાનો...