વલસાડમાં રમાયેલી અંડર-19 આંતર જિલ્લા સિઝન ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમદાવાદની ટીમ બની વિજેતા

0
વલસાડ: બલસાર ડિસ્ટ્રીક ક્રિકેટ એસોસિએશનના ઉપક્રમે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સહયોગથી ગુજરાતમાં પ્રથમવાર વલસાડમાં રમાયેલી અંડર-19 આંતર જિલ્લા સિઝન ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં અમદાવાદની ટીમે ભરૂચને ...

સાડા ત્રણ વર્ષીય બાળકીની કરાઈ હત્યા: જાણો શું છે સમગ્ર ઘટના ?

0
ગુજરાત: જાણે ગુજરાત ક્રાઈમ સીટી બન્યું હોય તેમ એક પછી એક હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. બે દિવસ પહેલા સુરતના કામરેજ વિસ્તારમાં 11...

ડાંગમાં મંજુર થયેલાં 2150 થી વધુ કૂવાઓમાં અધિકારીઓ અને એજન્સીઓની નકરી વેઠના બહાર આવ્યા...

0
ડાંગ: ગતરોજ ડાંગ જિલ્લામાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજનામાં બની રહેલા કૂવાઓની કામગીરીમાં સરકારી અધિકારીઓ અને એજન્સીની મિલીભગતમાં ગેરરીતિ આચરવામાં આવતા ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિએ...

વાંસદા મનપુર ગામમાં નવનિયુક્ત સરપંચે ડામર રસ્તાનું ખાત મુહૂર્ત કરી વિકાસના કાર્યનો કર્યો આરંભ

0
વાંસદા: આજરોજ વાંસદા મનપુર ગામમાં નવ નિયુક્ત સરપંચ દ્વારા વચલા ફળીયામાં દેવજુભાઇના ઘર તરફ જતા ડામર રસ્તો, વડલી ફળ્યાં દુર્લભભાઈના ઘર તરફ જતો રસ્તા,...

નવસારી પાલિકા શહેરીજનોને પીવાનું શુદ્ધ પાણી આપવામાં નિષ્ફળ ગઈ છે: અનંત પટેલ

0
નવસારી: નવસારી વિજલપોર નગરપાલિકાના શાસકોએ ચૂંટણી પહેલા શહેરમાં પીવાનું શુદ્ધ પાણી શહેરીજનો સુવિધા પુરી કરી આપવાની વાતો કરી હતી પણ ચૂંટણી પૂરી થયા પછી...

ચીખલીના ખૂંધ ગામના 8 યુવકોને વિદેશોમાં નોકરી અપાવવાની લાલચ આપી રૂ.45.90 લાખ ચૂનો ચોપડયો

0
ચીખલી: ગુજરાતના વિવિધ જિલ્લાઓના શહેરોમાં તો છેતરપીંડી બનાવો બનવાની ઘટનાઓ આપણે સંભાળી છે પણ હવે તો ગ્રામકક્ષાએ પણ આવા ધુતારા લોકો લુટી રહ્યા છે...

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના કેટલાં નોંધાયા નવા કેસ ? કેટલાના થયા મોત ?

0
ગુજરાત: આજે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના નવા 347 કેસ નોંધાયાનું જણાવા મળ્યું છે ત્યારે આજ આ આંકડા સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ...

ડિજિટલ એજ્યુકેશનના સમયમાં સરકારની ટેબ્લેટની યોજના છેલ્લા બે વર્ષથી બંધ: હજારો વિધાર્થીઓ ટેબ્લેટથી વંચિત

0
ગુજરાત: રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2017માં 1 હજાર રૂપિયામાં નમો ટેબ્લેટ યોજના શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ બે વર્ષ સુધી વિદ્યાર્થીઓને ટેબ્લેટ...

સુરતના કોંક્રિટ જંગલો વચ્ચે આવેલા ગવિયર તળાવ કિનારે અતિ દુર્લભ જળબિલાડીના ઝુંડના જોઅવા મળ્યા...

0
સુરત : ગુજરાતના આર્થિક પાટનગર અને ઔદ્યોગિક નગર તરીકે ઓળખાતા સુરતના કોંક્રિટના જંગલમાં આવેલ ગવિયર તળાવને ગુજરાતમાં લુપ્ત થનાર તથા અને અતિ દુર્લભ કહી શકાય...

દેવમોગરામાં આદિવાસીઓની કુળદેવી યાહામોગી માતાનું મંદિર શિવરાત્રીનો મેળો ભરાવા દેવાની લોકમાંગ

0
દેવમોગરા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં દેવમોગરા ગામે આદિવાસીઓની કુળદેવી યાહામોગી માતાનું મંદિર આવેલ છે ત્યાં ભરાતા મહાશિવરાત્રીના મેળાનું આદિવાસી સમાજમાં ખુબજ મહત્વ છે તેથી...