ઝઘડીયા તાલુકાના આદિવાસી સમાજના દીકરા-દીકરીએ MBBS ની પદવી પ્રાપ્ત કરતા સમગ્ર આદિવાસી સમાજમાં આનંદની...

0
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડીયા નગરના રખા ફળિયામાં રહેતા આદિવાસી ખેડૂત શૈલેષભાઈ ભગતના દીકરા રાહુલ ભગતે દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ ખાતેથી M.B.B.S. ની પદવી પ્રાપ્ત...

સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ખેરગામ,વાંસદા,ચીખલી તાલુકાની જર્જરિત આંગણવાડીઓ બાબતે વહેલી તકે કાર્યવાહી કરવા માટે...

0
"એક બાજુ ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત" નું સૂત્ર ચારેબાજુ ગુંજી રહ્યું છે પણ ઉદાસીન તંત્રના ભોગે ખેરગામ તાલુકાની 21,ચીખલી તાલુકાની 80,વાંસદા તાલુકાની...

ભરૂચના દહેજમાં મીઠાના અગરમાંથી માનવીના હાથનું હાડપિંજર મળી આવ્યું.. ફોરેન્સિક તપાસ માટે મોકલાયાં…

0
ભરૂચ: ભરૂચની ભોલાવ જીઆઇડીસીની ગટરોમાંથી માનવ અંગો મળવાની ચકચારી ઘટના બાદ હવે દહેજમાં મીઠાના અગરમાંથી માનવીના હાથનું હાડપિંજર મળી આવ્યું છે. મીઠાના અગરમાં પડયાં...

રાજપીપળાના કરજણ ડેમમાં ચોમાસા સુધી ચાલે તેટલા પીવા તથા સિંચાઇના પાણીનો સંગ્રહ…

0
રાજપીપળા: રાજપીપળા  નજીક જીતગઢ ખાતે આવેલો કરજણ ડેમ ભરૂચ અને નર્મદ નર્મદાના ખેડૂતોની જીવાદોરી ગણાય છે. ઉનાળામાં મોટાભાગના જળાશયોમાં ગરમીને કારણે પાણીનો સંગ્રહ ઘટી...

મહુવામાં મિત્રના લગ્નમાં જતી વેળા નોગામા ગામે બાઇક સ્લીપ થઇ વૃક્ષ સાથે અથડાતા19 વર્ષીય...

0
ચીખલી: ચીખલી મહુવાના વહેવલમાં મિત્રના લગ્નમાં જતી વેળા નોગામા ગામે બાઇક સ્લીપ થઇ વૃક્ષ સાથે અથડાતા ગણદેવીના સોનવાડીના 19 વર્ષીય યુવાનનું મોત નિપજ્યું હતું....

સાતમાલિયા ડિયર પાર્ક પ્રવાસીઓના આકર્ષણનુ કેન્દ્ર બન્યું.. ઉનાળું વેકેશનમાં પ્રવાસીઓની સંખ્યા વધશે…

દાદરા નગર હવેલી: દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસકના માર્ગદર્શન હેઠળ પ્રવાસીઓને પ્રદેશના સુંદર દરિયાકિનારા ઐતિહાસિક સ્થળો અને લીલાછમ પ્રાકૃતિક લેન્ડસ્કેપ્સનો વૈભવી અનુભવ...

વાંસદા સરકારી આયુર્વેદ દવાખાનામાં જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને ઔષધિય વાટિકાનુ લોકાર્પણ કરવામાં આવ્યું..

0
વાંસદા: વાંસદા સરકારી આયુર્વેદ દવાખાનામાં જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને ઔષધિય વાટિકાનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય, નિયામક...

પારડી ઉમરસાડી તળાવમાં ન્હાવા ગયેલા યુવકનું ડૂબતા મોત…

0
પારડી: પારડી તાલુકામાં તળાવમાં ડૂબી જવાની વધુ એક યુવકના મોતની ઘટના સામે આવી છે. જેમાં 43 વર્ષીય યુવકનું મોત નિપજ્યું છે. પારડીના ઉમરસાડી ગામ...

 બીલીમોરા સફાઇ કર્મચારીઓનું ડ્રેનેજ શાખાની ખાલી જગ્યા પુરવા પ્રમુખને આવેદન…

0
બીલીમોરા: બીલીમોરા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓએ ડ્રેનેજ શાખામાં ખાલી પડેલ જગ્યા ભરવા બીલીમોરા નગરપાલિકાને આવેદનપત્ર પાઠવી તેમની પડતી અગવડતા દૂર કરવા વિનંતી કરી છે. બીલીમોરા...

ભરૂચમાં મહેસૂલી કર્મીના પડતર માગણીનું 10 દિ’માં નિરાકરણ નહિ આવે તો હડતાળની ચીમકી…

0
ભરૂચ: ભરૂચ જિલ્લાના મહેસુલી કર્મચારીઓ એ તેઓની વિવિધ માગણીઓ ને લઈ ને કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું. તેમાં જણાવ્યું હતું કે રાજ્યમાં ફરજ બજાવતા કર્મચારીઓના...