અંકલેશ્વરના કડકિયા કોલેજ નજીક ઇલેક્ટ્રિક સ્કુટરમાં આગ, સ્કૂટર ચાલકનો બચાવ…
અંકલેશ્વર: અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ કડકીયા કોલેજ નજીક ઇલેક્ટ્રીક સ્કૂટરમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
Decision News ને મળેલી માહિતી અનુસાર...
સુરત જિલ્લા પંચાયતની વેરા વસૂલાત ઝુંબેશ, 100 ટકા વસૂલાત કરનાર 68 ગ્રામ પંચાયતોને સન્માનપત્ર...
સુરત: સુરત જિલ્લા પંચાયત દ્વારા છેલ્લા ત્રણ માસથી સમગ્ર જિલ્લામાં વેરા વસુલાતને વધારવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ ઝુંબેશના અમલમાં તાલુકાવાર...
ટોલ ટેકસમાં નવા નિયમો: જેટલા કિલોમીટર પ્રવાસ કરશો તેટલો ટોલ કપાશે.. વધુ વિગતો માટે...
દિલ્હી: વર્તમાન સમયમાં ટોલ ટેકસને લઈને સરકાર નવી નીતિ લાગુ કરવા જઈ રહી છે જેમાં અંતર (કિલોમીટર)ના આધારે ટોલ ભરવો પડશે. માર્ગ અને પરિવહન...
સાપુતારાના ઘાટમાં આઇસર-હ્યુન્ડાઈ કાર વચ્ચે અકસ્માત.. સારવાર દરમિયાન 1 મોત 5 ઇજા
સાપુતારા: ગતરોજ હિલ સ્ટેશન સાપુતારા માલેગાંવ ઘાટ માર્ગમાં ફોરેસ્ટ સર્કિટ હાઉસ પાસે આઇસર ટ્રક નંબર GJ-23-AT-7968 હ્યુન્ડાઈ એક્સટર ગાડી નબર GJ-05-RW-8194 ને અડફેટમાં લેતા...
જંબુસરના ઇસ્લામપુર ગામમાં દરિયાના પાણી ગામમાં ઘૂસ્યા.. પાણી અટકાવવાની પાળો તૂટેલી હાલતમાં..
ભરૂચ: ભરૂચના જંબુસર તાલુકાના ઇસ્લામપુર ગામના રહીશો દરિયાની ભરતીના પાણીના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દરિયામાં જ્યારે મોટી ભરતી આવે છે ત્યારે દરિયાનું...
પોપટ પાળવો અપરાધ : સુરત વન વિભાગે 37 પોપટને કરાવ્યા મુક્ત.. ઝુંબેશ શરૂ..
સુરત: શહેર અને ગામડામાં અનેક લોકોને પોપટ સહિતના કેટલાક વન્ય પક્ષીઓ પાળવાનો શોખ હોય છે. જો કે ભારતીય પોપટ પાળવા ગુનો છે. તેને ઘરમાં...
ખ્રિસ્તી ધર્મ પાળનારા આદિવાસીઓ દસ્તાવેજી પુરાવામાં ખ્રિસ્તી લખાવે.. જીગ્નેશ ભોયે.. બબાલ થતાં પોલીસે શું...
ડાંગ: આદિવાસી સંગઠન ડાંગના જીગ્નેશ ભોયે કહ્યું કે, જે આદિવાસીઓ ખ્રિસ્તી ધર્મ પાળે છે અને જે સાચા ખ્રિસ્તી છે તેઓ પોતાના દસ્તાવેજી પુરાવામાં ખ્રિસ્તી લખાવે....
નવસારી મરોલીના પોંસરા ગામે કુદરતી કાંસ ઉપર દબાણ કરનારને નોટિસ અપાઇ…
નવસારી: નવસારી મરોલીના પોંસરા ગામે સુરતના ઇસમની ખાનગી કંપનીની જગ્યા આવેલી છે. તેઓએ રસ્તાના બહાને પોંસરા ગામે કુદરતી કાંસના અલગ અલગ બ્લોકમાં માટી પુરાણ...
સુરતના પાલમાં ડ્રેનેજના ખાડા પૂરી માટી સેટ કરવા મળમૂત્રવાળું પાણી છોડાય છે…
સુરત: સુરતના પાલમાં ડ્રેનેજ લાઇન નાખ્યા બાદ પુરાણ સેટ કરવા ટેન્કરથી પાણીનો છંટકાવ કરવાના બદલે નજીકની ગટરના ચેમ્બરમાંથી ગંદા પાણીથી ડિ-વોટરિંગ કરતાં કોન્ટ્રાક્ટ કર્મીઓ...
નર્મદા ડેમ 1 વર્ષ સુધી પીવા-સિંચાઈનું પાણી આપવા સક્ષમ…
નર્મદા: રાજપીપળા ઉનાળો આકારો બનતો જાય છે. અને અસહ્ય ગરમીમાં રાજ્યના ખેડૂતો સિંચાઈ ના પાણીની માંગ કરી રહ્યા છે સાથે ગુજરાતમાં જળ સંકટના એંધાણ...
















