વલસાડ જિલ્લાની 37 હજાર આંબાવાડીઓમાં આ વર્ષે કેરીના પાકને ત્રણ મોટા ફટકા પડયા..
વલસાડ: વલસાડ જિલ્લાની આંબાવાડીઓમાં આ વર્ષે કેરીના પાકને ત્રણ મોટા ફટકા પડયા છે. જિલ્લાની 37 હજાર હેક્ટર આંબાવાડીમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન સારું ફ્લાવરિંગ આવ્યું...
દાહોદમાં બાળકીને પીંખી નાંખનાર બળાત્કારી આચાર્ય ગોવિંદ નટને 10 વર્ષની જેલ અને 2 લાખ...
દાહોદઃ થોડા વખત પહેલા દાહોદ જિલ્લાની તોરણી પ્રાથમિક શાળામાં ફૂલ જેવી બાળકીને પીંખી નાંખનાર હવસખોર બળાત્કારી હત્યારા આચાર્ય ગોવિંદ નટને 10 વર્ષની સજા અને...
ચીખલીમાં CHC ના 1.64 કરોડ રૂપિયાની ઉચાપતના મુખ્ય આરોપી ડો. દક્ષાબેન પટેલની ગાંધીનગરથી ધરપકડ..
ચીખલી: આજરોજ 10 વાગ્યાની આસપાસ ચીખલી તાલુકાનાં બહુ ચર્ચિત CHCમાં રૂપિયા ઉઠાંતરીના કેસમાં નવી અપડેટ આવી છે હાલમાં ચીખલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 1.64 કરોડની...
નવસારીના 4 તાલુકામાં થયો કમોસમી વરસાદ, વાવાઝોડાને લીધે અનેક કૃષિ પાકોને થયું નુકસાન..
નવસારી: નવસારી જિલ્લા તથા તેના તાલુકાઓમાં વ્યાપક પ્રમાણમાં કમોસમી વરસાદ થયો છે. તેને લીધે અનેક જગ્યાએ મોટી સંખ્યામાં વૃક્ષો ધરાસાઈ થઈ ગયા છે ત્યારે...
વલસાડ જિલ્લામાં મધ્યરાત્રિએ વીજળીના કડાકા-ભડાકા કમોસમી વરસાદ.. કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી...
વલસાડ: વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. મંગળવારે મધ્યરાત્રિએ વીજળીના કડાકા-ભડાકા સાથે શરૂ થયેલા વરસાદે શહેર અને આસપાસના...
યુવતી.. લગ્નની લાલચ આપી શારીરિક સબંધ બાધ્યો અને ગર્ભ રહ્યો તો જબરદસ્તી ગર્ભપાત કરાવ્યું.....
વડોદરા: VTV સાથે વાત કરતાં એક યુવતીએ આક્ષેપ કર્યો છે કે નંદેસરીના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ગોહિલના દીકરા અનિરુદ્ધસિંહ ગોહિલે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું....
વલસાડનો સમાવેશ કરી દીવ-દમણ અને દાનહને રાજ્યનો દરજ્જો આપવાની માંગ..
વલસાડ: કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી રામદાસ આઠવલેએ આજે સંઘ પ્રદેશ દમણની મુલાકાત દરમિયાન મહત્વની માંગણી કરી છે કે વલસાડનો સમાવેશ કરી દીવ-દમણ...
ધરમપુરમાં ‘ઓપરેશન સિંદુર ‘ સૈનિકોને સલામી આપવા તિરંગાયાત્રા.. MLA અરવિંદ પટેલ રંગાયા દેશભક્તિના રંગમાં..
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકામાં 'ઓપરેશન સિંદુર ' માં સૈનિકો બહાદુરી ભરી લડત અને શોર્યને સલામી આપવા ધારાસભ્ય અરવિંદ પટેલની આગેવાનીમાં શૂરવીર સૈનિકોને સન્માનમાં તિરંગા...
અતુલ ફાઉન્ડેશન અંકલેશ્વર દ્વારા કરાઇ નવા તરીયા અને જુના દીવાની આંગણવાડીની રીનોવેશન કામગીરી
અંકલેશ્વર: આજરોજ અતુલ ફાઉન્ડેશન અંકલેશ્વર દ્વારા નવા તરીયા અને જુના દીવાની જર્જરિત થયેલી આંગણવાડીની રીનોવેશન કામગીરી કરી આપવામાં આવી હતી. જેને લઈને બાળકોમાં અને...
RF ફાઉન્ડેશનના દત્તક 18 ગામમાં શિક્ષણ અને માલિકીપણાની સમજ માટે સમુદાય બેઠકોનુ આયોજન..
ભરુચ નેત્રંગ: SRF ફાઉન્ડેશન ગ્રામીણ ભારતના વિધાર્થીઓ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. ગ્રામીણ શિક્ષણ કાર્યક્રમ (REP) અંતર્ગત્ શાળાઓના ભૌતિક પરીવર્તન...
















