બિરસા મુંડની પુણ્યતિથિના દિવસે તેની પ્રતિમા ખંડિત કરતાં આદિવાસી સમાજમાં ફેલાયો આક્રોશ..

0
દાહોદ: આજરોજ દાહોદ શહેરમાં આવેલા બિરસા મુંડા સર્કલ ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાના હાથને માનશિક રીતે અસ્થિર વ્યકિતએ ખંડિત કરતા ચકચાર મચી જવા પામ્યો...

“આજે તે અહેસાસ કરાવી જ દીધો કે હું કંઇજ નથી તારા માટે.. ની ઇન્સ્ટાગ્રામ...

0
સુરત: આજરોજ સુરતમાં 23 વર્ષીય મોડેલ અંજલી વરમોરાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ભાવુક રીલ પોસ્ટ કરી લખ્યું હતું કે "આજે તે અહેસાસ કરાવી જ...

સચિનમાં GIDC વિસ્તારમાં ભેંસોની ચોરી કરનાર 3 આરોપીઓની ટોલનાકાના CCTVની મદદથી કરી ધરપકડ..

0
સુરત: સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલા ગીતા પાર્ક-2 વિસ્તારમાં રહેતા પશુપાલક અમિત શ્રીનિવાસ યાદવની ત્રણ ભેંસો ભેંસો અચાનક ગુમ થઈ ગઈ છે. શોધખોળ કર્યા...

જમીન વિવાદમાં ઘોલવડથી ભાઈનું અપહરણ કરીને હત્યા બાદ લાશ ઉંમરગામમાં ફેંકીને ફરાર..

0
વલસાડ: જમીન વિવાદમાં ઘોલવડથી ભાઈનું અપહરણ કરીને હત્યા બાદ લાશ ઉંમરગામમાં ફેંકીને ફરાર થઈ ગયેલો આરોપી પાંચ મહિના બાદ સેલવાસમાંથી ઝડપાયો છે. અગાઉ આ...

ઉનાળું વેકેશન પૂર્ણ : આજથી ગુજરાત રાજ્યની શાળાઓમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ…

0
ગુજરાત: રાજ્યમાં આવેલી સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મળી અંદાજે 54,000થી વધુ શાળાઓમાં સોમવારથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ...

રઘુવર દાસ કેમ કહ્યું કે.. આગામી ૫ વર્ષમાં ઝારખંડમાં આદિવાસીઓ લુપ્ત થઈ જશે..

ઝારખંડ: ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રઘુવર દાસે આરોપ લગાવ્યો ઝા કે આદિવાસી સંસ્કૃતિને ભૂંસી નાખવાના પ્રયાસો થઇ રહ્યા છે. તેમણે કહ્યું કે જો આ ચાલુ...

કરંજવેરી ગામને ગંદુ કરવા શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટને ધરમપુર નગરપાલિકા સાથ કેમ આપી રહ્યું છે..

0
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના કરંજવેરી ગામમાં જે પ્રકારે શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટ દ્વારા ખાર કૂવાનું પાણી નાખી જે ગ્રામજનોના આરોગ્ય સાથે ખિલવાડ કરવાનો જે પ્રયાસ...

સુરતમાં 23 વર્ષીય અંજલિ વરમોરાએ પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો આપઘાત કર્યો..

0
સુરત: સુરતમાં વધુ એક મોડલનો આપઘાત સામે આવ્યો છે. 23 વર્ષીય અંજલિ વરમોરાએ પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો છે. માનસિક તણાવમાં આ...

વાંસદાના વાઘાબારીના ભગતને મોતને ઘાટ ઉતારનાર હત્યારો ગણતરીના કલાકોમાં પોલીસ સિકંજામાં…

0
નવસારી: નવસારીના વાંસદા તાલુકામાં આવેલાં વાઘાબારી ગામમાં નજીવી બાબતે હત્યાની ઘટના બની છે. ધીરુ પટેલ નામના યુવકને પેટમાં દુઃખાવો ઉપડતા ઈલાજ માટે ગામમાં રહેતા...

વાંસદામાં દીપડાને અકસ્માત: ચીખલી રોડ પર અજાણ્યા વાહને ટક્કર મારી, પશુ દવાખાનામાં સારવાર હેઠળ.

0
નવસારી: નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં એક દીપડો અકસ્માતનો ભોગ બન્યો છે. વાંસદા ચીખલી રોડ પર દોલધા ગામ નજીક રાત્રે 10:30 વાગ્યાના સુમારે અજાણ્યા વાહને...