ખેરગામના મર્ડર કેસમાં આરોપીના જામીન મંજુર કરતી નવસારી સેશન્સ કોર્ટ..

0
ખેરગામ: આજરોજ ખેરગામના પતિ ગમતો ન હોવાની અને પતિને ઓઢણીથી ગળુ દબાવી હત્યા કર્યાના કહેવાતા મર્ડર કેસમાં આરોપીના જામીન મંજુર કરતી નવસારી સેશન્સ કોર્ટને...

વાંકલમાં મેરીટ પોલીમર્સ કંપનીના હવા અને ધ્વનિ પ્રદુષણથી લોકોને બચાવવા AAP અને કોંગ્રેસના આગેવાનો...

0
વલસાડ: ગતરોજ વલસાડના વાંકલ ગામમાં મેરીટ પોલીમર્સ કંપની દ્વારા રહેણાંક વિસ્તારમાં હવા અને ધ્વનિ પ્રદુષણના નિયમોની ધરાર અવગણના કરી લોકોના જીવન તકલીફમય બનાવવા બાબતે...

ખેરલાવ પ્રાથમિક શાળામાં મિટ્ટીધનના હિરેનભાઈએ બાલ ઓજારો અને સ્ટેન્ડની બાળકોને ભેટ..

0
પારડી: ગતરોજ ધરમપુરના મિટ્ટીધન સંસ્થા સાથે જોડાયેલા સમાજસેવક હિરેનભાઈએ ખેરલાવ પ્રાથમિક શાળાના નાના બાળકો માટે પ્રેમ અને કાળજીપૂર્વક તૈયાર કરાયેલા બાલ ઓજારો (બાળ-શિક્ષણ સાધનો) તથા...

વાંસદામાં ભાજપમાં ભંગાણ: ભાજપના મહામંત્રીના પુત્ર નિલેશ શિંગાડ/જાગૃત યુવા કુંજનભાઈ જોડાયા કોંગ્રેસમાં..

0
વાંસદા: ગતરોજ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીની ગણતરીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે ભાજપના પ્રભાવશાળી કાર્યકર અને સિંગાડ ગામના માજી સરપંચ તેમજ ભાજપના...

26 જાન્યુઆરી માત્ર રાષ્ટ્રીય તહેવાર નથી; આ દિવસ આત્મચિંતન, આત્મસંકલ્પ અને આત્મજાગૃતિનો દિવસ છે.....

0
નવસારી: 26 જાન્યુઆરી માત્ર રાષ્ટ્રીય તહેવાર નથી; આ દિવસ આત્મચિંતન, આત્મસંકલ્પ અને આત્મજાગૃતિનો દિવસ છે. આ એ દિવસ છે, જ્યારે ભારતે પોતાને માત્ર સ્વતંત્ર...

ચીખલીના રૂમલા ગામમાં નવા બ્રિજના જમીન સંપાદનને લઈને ઉભો થયો ડખો.. સ્થાનિકોનો રોષ

0
ચીખલી: આજરોજ ચીખલી તાલુકાના રૂમલા ગામમા નવીન બ્રિજના જમીન સંપાદનમા કેબિનેટ મંત્રી નરેશ પટેલ સહીત માત્ર 4 જ ખેડૂત ખાતેદારોનાં નામના કાગળ મળી આવતા...

જે સમાજ પોતાના ગુનેગારોને પૂજે છે, તે સમાજ પોતાના બાળકો માટે સુરક્ષિત ભવિષ્ય ક્યારેય...

0
ગુજરાત: રોગિષ્ટ સમાજની આ નિશાની છે ! ​હવે જ્ઞાતિ-સમાજમાં અવળી જાગૃતિ આવી છે. દરેક જ્ઞાતિ પોતાની જ્ઞાતિના ગુંડાઓ/ ભ્રષ્ટાચારીઓ/ બળાત્કારીઓના સમર્થન માટે સોશિયલ મીડિયામાં...

વાંસદાના પીપલખેડ ગામની આદિવાસી દીકરી કેત્વી થોરાટ થઈ ઇન્સ્પાયર એવોર્ડ માટે પસંદગી.. દિલ્હીમાં બતાવશે...

0
વાંસદા: આદિવાસી સમાજનું ગૌરવ..વાંસદા તાલુકાની પીપલખેડ પ્રાથમિક શાળાની ધોરણ 8 ની આદિવાસી વિધાર્થીની કેત્વી કિરણભાઈ થોરાટનો 'ટેરાકોટા કૂલર' પ્રોજેક્ટ વર્ષ 2023-24ની ઇન્સ્પાયર એવોર્ડ માનાંક...

ગુજરાતમાં પ્રથમવાર આદિવાસી સમાજ દ્વારા ટાંટિયા મામા ભીલની પ્રતિમાનું અનાવરણ..

0
તાપી: ગુજરાતમાં સૌપ્રથમવાર આદિવાસી સમાજ દ્વારા આદિવાસી જન નાયક તથા મહાન ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની ટાંટિયા મામા ભીલ (The Indian Robin Hood) ની પ્રતિમાનું ભવ્ય...

પારનેરા ડુંગર પર ગળેફાંસો ખાધેલી ડીકમ્પોઝ હાલતમાં અજાણ્યા શખસની મળી અડધી લાશ મળી..

0
વલસાડ: આજરોજ વલસાડના પારનેરા ડુંગર પરથી એક અજાણ્યા વ્યક્તિનો ડીકમ્પોઝ હાલતમાં અડધી લાશ મળ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વલસાડ રૂરલ પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના...