દક્ષિણ ગુજરાત અઘોષિત કટોકટી સાથે કેદમાં છે..!

દક્ષિણ ગુજરાત: દેશની આઝાદીના આજે ૭૮ વર્ષ પૂર્ણ થયાં છે આ દેશના વિકાસમાં સૌથી મોટું યોગદાન હોય તો આ દેશના મજૂરો, ખેડૂત, આદિવાસી,દલિતો પછાત...

ઓલપાડ-કીમ રાજ્યધોરી માર્ગ પર ઢોરના કારણે અકસ્માત..રખડતાં ઢોરના મુદ્દે રોષ લોકોમાં ફાટી નીકળ્યો છે..

0
ઓલપાડ: ઓલપાડ-કીમ રાજ્યધોરી માર્ગ પર રખડતા ઢોરના કારણે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. વલસાડથી એક પરિવાર પોતાના પુત્રને હોસ્ટેલમાં મળવા જઈ રહ્યો હતો. અણીતા-બોલાવ...

ક્યારેક સરપ્રાઈઝ ચેકીંગ કરે તો કોણ કેટલુ કમાય છે અને સરકારના તિજોરીમાં કેટલુ...

0
વલસાડ: સેલવાસ અને દમણમાં હાલ ફરજિયાત હેલ્મેટ કરાતા પોલીસને મજા પડી ગઇ હોય એવુ લાગી રહ્યુ છે. કારણ કે અડધા કરતા વધુ વાહન ચાલકોના...

હવે એક એપથી ખાડા, ક્ષતિગ્રસ્ત પુલ અને અન્ય માળખાગત સુવિધાઓ અંગેની સમસ્યાઓનો ઉકેલ સત્વરે...

0
ગુજરાત: રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની મોસમને પરિણામે જે માર્ગોને નુકસાન થયું છે, તેને પુન:મોટરેબલ કરવા માટે રાજય સરકારે પ્રો-એકટીવ અભિગમ દાખવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

નવસારી મહાનગરપાલિકા નિર્મિત સિંદૂર વનનું ઉદ્ઘાટન કરતા જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ​​​​​​​…

0
નવસારી: નવસારી મહાનગરપાલિકા દ્વારા એક પેડ માં કે નામ અભીયાન અંતર્ગત કામેલા રોડ કરિશ્મા ગાર્ડનની સામે નવસારી મહાનગરપાલિકા વર્કશોપ ખાતે “ સિંદુર વન”નું નવનિર્માણ...

ધારાસભ્ય અનંત પટેલ: 16 જુલાઇ 25ના રોજ ચીખલી ખાતે ન્યાય યાત્રા કાઢી બેહરી સરકારના...

0
વલસાડ: દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વલસાડ વિભાગમાં કામ કરનારા ફોલ્ટ રીસ્ટોરેશન ટીમના આઉટ સોર્સિંગમાં કામ કરનારા યુવાનો પોતાના પ્રશ્નોને લઈને વાંસદા ચીખલીના ધારાસભ્ય...

ધરમપુરની સાંઈનાથ હોસ્પિટલમાં રેઇન્બો વોરિયર્સ ધરમપુરના સ્થાપના દિનની ઉજવણી.. રક્તદાન શિબિરમાં 61 યુનિટ રક્ત...

0
ધરમપુર: ગતરોજની શ્રી સાંઈનાથ હોસ્પિટલ ધરમપુર ખાતે રેઇન્બો વોરિયર્સ ધરમપુરના સ્થાપના દિન નિમિત્તે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ 55 મી મહા...

કપરાડામાં સંકલ્પ થી સિદ્ધિ સુધી.. મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વૃક્ષારોપણ અને મંડળ બેઠક..

0
કપરાડા: ભારતીય જનતા પાર્ટી વલસાડ જીલ્લાના કપરાડા તાલુકા કિસાન મોરચા દ્વારા “સંકલ્પ થી સિદ્ધિ સુધી - મોદી સરકાર ના 11 વર્ષ” પૂર્ણ થવાના અવસર...

ભાજપના રાષ્ટ્રીય સંગઠક શ્રી વી. સતીષજી વાંસદામાં.. વાસના કામદારો સાથે કરી મુલાકાત..

0
વાંસદા: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠક શ્રી આદરણીય વી. સતીષજી રાજ્ય મંત્રીશ્રી કુંવરજી હળપતિ, આદિજાતિ મોરથો તથા રાજ્યસભાના સદસ્ય શ્રી સમીર ઉરાવજીની સવિશેષ ઉપસ્થિતિમાં...

તાત્કાલિક ઓનલાઇન એપ થી લોન લેતા લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો:દમણ પોલીસે ઓનલાઇન એપથી...

0
દમણ: આજકાલ મોબાઈલના એક ક્લિકથી તમામ ચીજ વસ્તુઓ મળી જાય છે ત્યારે હવે રૂપિયા પણ ઓનલાઇન જ મળી જાય છે કેટલીક એપ તમને ઓનલાઈન લોન...