નશામાં ધૂત ધરમપુરના આંબા તલાટ ગામમાં મેડીકલ શોપ ચલાવતાં રાજસ્થાની ની ક્રેટા કારનો અકસ્માત..
ધરમપુર: ગતરોજ રાત્રીએ ધરમપુરના આંબા તલાટ ગામના ધસારપાડા ફળિયામાં આવેલ પાવર હાઉસની સામે એક હનમતમાળ બાજુએથી આવતી ક્રેટા કારની અકસ્માતની ઘટના બનવા પામી હતી,...
દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા અધૂરા કામો પુરા ન કરતાં સરપંચ હિતેનભાઈ પટેલ દ્વારા...
દક્ષિણ ગુજરાત: ગતરોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા નવસારી તાલુકાના મોજે ગામ મહુડી-પુણી-ભુનવાડી ખાતે જર્જરિત અને ભયજનક રીતે નમી ગયેલ વીજપોલ અને અધૂરા કામો...
વિધાનસભા 2027 ને લઈને આણંદમાં રાહુલ ગાંધીની 33 જિલ્લાના પ્રમુખો સાથે બેઠક.. નવી રણનીતિ...
આણંદ: વિધાનસભા 2027 ની ચૂંટણીને લઇને રાજકીય પક્ષો એક્ટિવ થઇ ગયા છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસે પણ તૈયારી કરી દીધી હોય તેમ અમિત ચાવડાને ગુજરાત...
ગુજરાતની જર્જરિત સરકારી શાળાઓનો તાત્કાલિક રિવ્યુ કરવા આદિવાસી યુથલીડર ડો. નિરવ પટેલ દ્વારા મુખ્યમંત્રી...
ગુજરાત: વર્તમાન સમયમાં સમગ્ર ગુજરાત રાજયના વિસ્તારોમાં જર્જરિત થયેલી સરકારી શાળાઓ અને આંગણવાડીઓનું નદીઓ પરના પુલોની જેમ તાત્કાલિક ધોરણે સાચો રિવ્યુ કરાવવા આદિવાસી સમાજના...
સાપુતારા મોન્સુન ફેસ્ટીવલમાં ડાંગના રાજાઓને કેમ કરી દેવાય છે નજરઅંદાજ ? શું વહીવટીતંત્ર માટે...
ડાંગ: ગુજરાતના સૌથી લોકપ્રિય હિલ સ્ટેશન સાપુતારામાં લોકકલા અને, પ્રાકૃતિક સૌંદર્ય, સંસ્કૃતિ અને મનોરેજક કાર્યક્રમો માણવા મોન્સુન ફેસ્ટીવલની ઉજવણી કરવામાં આવે છે અને પ્રવાસીઓને...
નિવૃત શિક્ષકોની મોજ: સરકાર હવે ધો. 1 થી 12 માં શિક્ષકો ખાલી પડેલી જગ્યામાં...
ગુજરાત: નિવૃત શિક્ષકોમાં મોજ પડી ગઈ છે કેમ કે ગુજરાત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ગુજરાતભરમા શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા ધો.1થી 12માં...
ચૈતરભાઈ વસાવા વડોદરા જેલમાંથી ચિઠ્ઠીમાં આદિવાસી લોકો માટે શું મોકલ્યો સંદેશ..
ડેડીયાપાડા: ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે ત્યારે ગતરોજ તેમના ધર્મપત્ની વર્ષાબેન વસાવા આદિવાસી લોકો માટે ચિઠ્ઠીમાં સંદેશ લાવ્યા હતા..ચૈતરભાઈ વસાવા ચિઠ્ઠીમાં લખ્યું હતું કે...
નવસારી શહેરમાં સ્માર્ટ મીટરનો વિરોધ.. DGVCL ટીમ અને સોસાયટીના રહિશો વચ્ચે ઘર્ષણ..
નવસારી: આજે નવસારીની શાંતાદેવી વિસ્તારમાં આવેલી કામધેનુ સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવા આવેલી DGVCL ટીમ અને સોસાયટીના રહિશો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ સોસાયટીમાં આ...
આવનાર 9 મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી માટે સરકારી સહાય આપવા આદિવાસી લીડ રોની નવસારી...
નવસારી: આદિવાસી સમાજમાં લોક ઉત્થાનના કામો કરતાં સંસ્થા અને ટ્રસ્ટોને 9 ઓગસ્ટ અંતર્ગત સરકારી સહાય આપવા આદિવાસી સમાજના લીડર ડો નીરવ પટેલ અને મુકેશભાઈ...
ખેરગામના પાટી ગામમાં મારામારીનો બન્યો કિસ્સો.. ધારાસભ્ય અનંત પટેલને મદદ અને ન્યાય માટે ગુહાર..
ખેરગામ: આજરોજ દીને ખેરગામ તાલુકાના પાટી ગામે ગામના સરપંચ અને એમના સાથીઓ દ્વારા એક 74 વર્ષના વડીલને ઢોર માર મારતા વાંસદા ચીખલીના ધારાસભ્યશ્રી અનંત...
















