ધરમપુર ખાતે પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં આજે મોટી રેલી…વહેલી સવારથી જ કડક...
ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં આજે મોટી રેલી યોજાશે. ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં આયોજીત આ રેલીમાં ઉમરગામથી અંબાજી...
કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ વિષે શું આપ્યો જવાબ..
ગાંધીનગર: રાજ્ય સરકારના પ્રવક્તા અને સિનિયર કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટને સ્થગિત રાખવાના વર્ષ 2022માં લીધેલ નિર્ણય પર ગુજરાત...
વલસાડમાં મામલતદાર કચેરીના રાઈટર આશિષ પટેલ 11,000ની લાંચ લેતા ACBએ રંગે હાથ પકડાયો..
વલસાડ: ગતરોજ વલસાડ જિલ્લામાં ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે કાર્યરત એન્ટી કરપ્શન બ્યુરોએ એક સફળ ઓપરેશન પાર પાડીને મામલતદાર કચેરીના કામગીરી સંભાળતા આશિષ પટેલ રાઈટરને...
આદિવાસી સાંસદ ધવલ પટેલની જાહેરાત પછી પણ ધરમપુરમાં આદિવાસી સમાજ અને ડેમ હટાવો સમિતિની...
ધરમપુર: પાર તાપી રિવરલીંક પ્રોજેકટને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે બુધવારે કેન્દ્ર સરકારે પ્રોજેક્ટ રદની જાહેરાત સાંસદ ધવલ પટેલ દ્વારા કરવામાં આવી હતી. પછી...
આદિવાસી સાંસદ અને ધારાસભ્યએ પાર તાપી લિંક પ્રોજેક્ટ રદ કર્યાની ખુશીમાં ફટાકડા ફોડી, મીઠાઈ...
વલસાડ: લોકસભાના દંડક, વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે આજેરોજ એમના જનસંપાર્ક કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી હતી, અને પાર તાપીલિંક પ્રોજેક્ટ અંગે વાંસદા ના...
ભરૂચ અને સુરત જિલ્લાને જોડતા વડોલી-હાંસોટ રોડ પર આવેલા કીમ નદીના બ્રિજનું લોડ ટેસ્ટિંગ..
ભરૂચ: ભરૂચ અને સુરત જિલ્લાને જોડતા વડોલી-હાંસોટ રોડ પર આવેલા કીમ નદીના બ્રિજનું લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. 70 વર્ષ જૂનો આ બ્રિજ જર્જરિત...
નવસારીમાં કારનું ટાયર અચાનક ફાટી જતાં કાર નિયંત્રણ ગુમાવી રોડ ડિવાઇડર પર ચડી..
નવસારી: નવસારીમાં સુશ્રુષા હોસ્પિટલ પાસે મોડી રાત્રે એક કાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. કારનું ટાયર અચાનક ફાટી જતાં કાર નિયંત્રણ ગુમાવી રોડ ડિવાઇડર...
“ધરમપુરના ગામોમાં પાર તાપી નર્મદા રિવર લીંક થવાનો નથી કોંગ્રેસ અને અનંત પટેલ જૂઠાણું...
ધરમપુર: કોંગ્રેસ તેમજ અંનત પટેલ દ્રારા જુઠ્ઠાણું ફેલાવી પાર - તાપી લીંક પ્રોજેક્ટ સંદર્ભે આદિવાસી સમાજના લોકોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે એવા સંજોગે...
વલસાડ જિલ્લાના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.રાજેશ્રી એલ. ટંડેલને રાજ્યપાલશ્રીના હસ્તે પ્રશંસાપત્રથી કરાયા...
વલસાડ: ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ગાંધીનગર ટાઉનહોલ ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં "પ્રથમ રાજ્યસ્તરીય સંસ્કૃત સપ્તાહ મહોત્સવ"નો સમાપન સમારોહ યોજાયો હતો.આ...
વલસાડના ભાગડાવડા નવી નગરીમાં સગા બાપના ખભાના ભાગે લોખંડની કાતરથી ઉપરા છાપરી ઘા કરનાર...
વલસાડ: વલસાડના ભાગડાવડા નવી નગરીમાં રહેતાં 30 વર્ષીય પૂત્રએ સગા બાપના ખભાના ભાગે લોખંડની કાતરથી ઉપરા છાપરી ત્રણ ઘા કરી લોહી લૂહાણ કરી મૂકતાં...
















