નવસારી નજીક આવેલા વેસ્મા ઓવરબ્રિજ પર નેશનલ હાઈવે 48 પર એકસાથે ચાર વાહનો અથડાયા..

0
નવસારી: વેસ્મા ઓવરબ્રિજ પર નેશનલ હાઈવે 48 પર એકસાથે ચાર વાહનો અથડાયા હતા. જોકે સદનસીબે અકસ્માતમાં જાનહાનિ ટળી હતી. આ ઘટનાને પગલે ટ્રાફિક જામ...

બીલીમોરાના નાંદરખા ગામે મોડી સાંજે રિક્ષામાં અચાનક આગ લાગતા રિક્ષામાં ઘણું નુકસાન..

0
નવસારી: બીલીમોરાના નાંદરખા ગામે ગતરોજ મોડી સાંજે રિક્ષામાં અચાનક આગ લાગી હતી. ફાયર વિભાગને આગ લાગ્યાની જાણ કરતા ફાયર ફાઇટર આવીને આગને બુઝાવી દીધી હતી....

ગુજરાતી સાહિત્ય માટે ગૌરવની વાત: વર્ષ-1997 થી શરૂ થયેલી આ એવોર્ડ પરંપરામાં હર્ષવી પટેલ...

0
નવસારી: ગુજરાતી સાહિત્ય માટે ગૌરવની વાત છે કે બીલીમોરાની યુવા કવયિત્રી હર્ષવી પટેલને ઇન્ડિયન નેશનલ થિયેટર આદિત્ય બિરલા સેન્ટર ફોર પર્ફોર્મિંગ આર્ટસ, મુંબઈ તરફથી...

સ્વ. મોહન ડેલકરને ન્યાય મળશે ખરો ? લોકો.. અભિનવ ડેલકરની અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી...

0
સેલવાસ: સુપ્રીમ કોર્ટે વર્ષ 2021 માં ભૂતપૂર્વ લોકસભા સભ્ય આદિવાસી સમાજના લીડર મોહન ડેલકરની આત્મહત્યા માટે ઉશ્કેરણી કરવા બદલ 9 લોકો સામે નોંધાયેલ FIR...

હીરા ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે સુરતમાં મોટી ચોરીની ઘટના બની..

0
સુરત: સુરતના હીરા ઉદ્યોગમાં હાલ મંદીનો માહોલ છે, ત્યારે મંદીના માહોલ વચ્ચે મોટી ચોરીની ઘટના સામે આવી છે. શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી. કે....

વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ પારડી તાલુકામાં 36 મિમી વરસાદ..

0
વલસાડ: વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ પારડી તાલુકામાં 36 મિમી વરસાદ નોંધાયો છે. જિલ્લાના અન્ય વિસ્તારોમાં વલસાડ તાલુકામાં 26 મિમી, ધરમપુર તાલુકામાં...

સુરતની તાપી નદી પરનો કોઝવે ભયજનક સપાટી પર॥ વાહન વ્યવહાર માટે કરાયો બંધ..

0
સુરત: સુરતની તાપી નદી પર બનાવવામાં આવેલો કોઝવેની સપાટી 11 ઓગસ્ટના રોજ ઘટતા ટ્રાફિક માટે ખુલ્લો મુકાયો હતો, પરંતુ આજે ફરી કોઝવે ભયજનક સપાટી...

સાપુતારા-શામગહાન રસ્તામાં ઠેરઠેર ભેખડો ધસી પડતા ગંભીર ટ્રાફિકજામની સ્થિતિ..

0
ડાંગ: ડાંગ જિલ્લાનાં સાપુતારા પંથકમાં વરસાદના કારણે સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઠેરઠેર ભેખડો ધસી પડતા ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વરસાદના વિરામ...

વલસાડના અબ્રામા વિસ્તારમાં મહિલાને રોડ પર પછાડીને ઢોરમાર મારતાં મોત..

0
વલસાડ: વલસાડના અબ્રામા વિસ્તારમાં જન્માષ્ટમીના દિવસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મનિષાબેન કલ્પેશભાઇ કુકણાની જમવાનું બનાવવાની બાબતે થયેલા ઝઘડા બાદ હત્યા કરવામાં આવી...

અંકલેશ્વરના એપલ પ્લાઝા કોમ્પલેક્ષમાં અચાનક બે કાર આવી ગઈ આગની લપેટમાં…

0
અંકલેશ્વર: અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક આવેલા એપલ પ્લાઝા કોમ્પલેક્ષમાં આજરોજ બે કાર આગની લપેટમાં આવી ગઈ. બનાવ મુજબ એક કારચાલક પાર્કિંગમાંથી બહાર નીકળી રહ્યો...