દહેજમાં ગેરકાયદે ગેસ રિફિલિંગની પ્રવૃત્તિનો પર્દાફાશ..બે સ્થળેથી 40 હજારનો મુદ્દામાલ જપ્ત..

0
ભરૂચ: ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસે દહેજ વિસ્તારમાં ગેરકાયદે ગેસ રિફિલિંગની પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે. એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ.ચૌધરી...

વલસાડ તાલુકાના અતુલ ખાતે આવેલા ગણેશ મંડળમાં વલસાડ રૂરલ PI લોકોને સાઇબર સુરક્ષાનું આપ્યું...

0
વલસાડ: વલસાડ તાલુકાના અતુલ ખાતે આવેલા ગણેશ મંડળમાં વલસાડ રૂરલ PI ભાવિક જિતિયાએ વિશેષ હાજરી આપી હતી. તેમણે શ્રીજીના દર્શન કરી આરતી કરી અને...

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રકાશ દેસાઇ પર ભ્રષ્ટાચાર અને દાદાગીરીનો મૂક્યો આરોપ..

0
ભરૂચ: ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને પત્ર લખ્યો છે. મનસુખ વસાવાએ પત્રમાં જિલ્લા પ્રમુખ પર ગંભીર આરોપો મૂક્યા છે. તેમણે...

વલસાડના તિથલ રોડ પર આવેલા પ્રેમ કુટિર એપાર્ટમેન્ટમાં થયેલી ચોરીના કેસમાં પોલીસે મહત્વની મેળવી...

0
વલસાડ: વલસાડના તિથલ રોડ પર આવેલા પ્રેમ કુટિર એપાર્ટમેન્ટમાં થયેલી ચોરીના કેસમાં પોલીસે મહત્વની સફળતા મેળવી છે. 14 ફેબ્રુઆરીએ બંધ ફ્લેટમાંથી 6 લાખની મત્તાની...

ઉમરગામ તાલુકાના સંજાણમાં મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના બની…

0
વલસાડ: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણમાં મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બુરખો પહેરીને આવેલા એક અજાણ્યા શખ્સે દિવ્યાંગ વ્યક્તિના ઘરમાં ઘૂસી...

ભરૂચમાં પર્યાવરણના જતન અને લોકોની તંદુરસ્તી સન્ડે ઓન સાયકલ અભિયાન હેઠળ કલેકટરે સાયકલસવારોને પ્રસ્થાન...

0
ભરૂચ: ભરૂચમાં પર્યાવરણના જતન અને લોકોની તંદુરસ્તી માટે સન્ડે ઓન સાયકલ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગત રવિવારે પોલીસ જવાનો બાદ આ રવિવારે શહેરીજનો...

સાંસદ ધવલ પટેલ: વાપી-શામળાજી હાઇવે કરોડોના ખર્ચે નવ નિર્માણનું કામ થયું મંજુર ..

0
નવસારી: નવસારી જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 56, જે વાપી-શામળાજી હાઇવે તરીકે ઓળખાય છે, તે દર ચોમાસે જર્જરિત થઈ જાય છે. આ હાઇવે...

ઝઘડીયા તાલુકા પંચાયત ખાતે યોજાયો કેશ ક્રેડિટ કેમ્પમાં 40 લાખનું ચેક વિતરણ કાર્યક્રમ..

0
ઝઘડીયા: આજરોજ ઝઘડીયા તાલુકાના તાલુકા પંચાયત કચેરી ખાતે આજે રોજ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વ સહાય જુથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડિટ...

અમિત ચાવડાએ કહ્યું.. સી. આર. પાટીલના વિસ્તારમાં આઠમા ભાગના મતદારો બોગસ..

0
ગુજરાત: ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ..ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના નવસારી લોક્સભા વિસ્તાર પૈકીના ચોર્યાસી વિધાનસભા વિસ્તારમાં આઠમા ભાગના એટલે કે 30 હજારમતદાતાઓ...

ગણપતિ બાપાની સ્થાપના સમાજને એકતાના સૂત્રમાં બાંધવાનો સાચો ઉદ્દેશ છે.. ધારાસભ્ય જીતુ ચૌધરી

0
કપરાડા- દાનહ: સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ દ્વારા 211 મંડળોને ગણેશજીની મૂર્તિ વિતરણ પ્રસંગે હાજર રહેલા કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ કહ્યું કે ગણપતિ બાપાની સ્થાપના માત્ર...