ધરતી આબા બિરસા મુન્ડાની 150 મી જન્મ જયંતી વર્ષ અંતર્ગત સોનગઢ કોલેજમાં કવિ સંમેલનનું...

0
સોનગઢ: ક્રાંતિવીર જનનાયક બિરસા મુન્ડાની 150 મી જન્મ જયંતી સમગ્ર દેશમાં ઉજવાય છે.જળ,જંગલ અને જમીનના રક્ષણ માટે અને અંગ્રેજ સરકારના દમણના વિરોધમાં 'ઉલગુલાન' આંદોલનથી...

પાવાગઢમાં ગુડ્સ રોપ વે તૂટ્યો, 6 લોકોના મોત.. શું હતું કારણ

0
પાવાગઢ: ગતરોજ હિન્દુના પવિત્રધામ પાવાગઢમાં ગુડ્સ રોપવે તૂટતાં 6 લોકોના મોત નીપજ્યા હોવાની મોટી દુર્ઘટના બનવા પામી છે સમગ્ર ઘટનાને લઈને પોલીસ અને ફાયર...

પોલિસની હાથાપાઈના વિરૂધ્ધ અને સાબરકાંઠાના આર્મી જવાન યશપાલસિંહ ઝાલાના સમર્થનમાં આવ્યા ડો નિરવ પટેલ..

0
ખેરગામ: ગુજરાત રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખી સાબરકાંઠાના આર્મી જવાન યશપાલસિંહ ઝાલા સાથે પોલિસે બ્લેક ફિલ્મ ઉતારવાના નામ પર જે હાથાપાઇ કરી નિંદનીય...

દક્ષિણ ગુજરાતમાં ફરી એક વાર યુવા જોશ સાથે આમ આદમી પાર્ટી પરિવર્તનના સંકલ્પ સાથે...

0
દક્ષિણ ગુજરાત: 78 વર્ષથી વધારે સમયથી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભાજપ કોંગ્રેસના ભ્રષ્ટાચારને પાપે સુગર મિલો, સહકારી દૂધ મંડળીઓ, જમીન વિસ્થાપન અને સરકારી ગ્રાન્ટોમાં ભ્રષ્ટાચાર...

કપરાડાના મનાલા ગામ નજીક કોઝવે પર બે યુવાનો નદીના પ્રવાહમાં તણાયા.. સ્થાનિક તરવૈયાઓએ બચાવ્યા...

0
કપરાડા: ધોધમાર વરસાદ કારણે ખાડીનું પાણી કોઝવે પર ફરી વળતા આજરોજ કપરાડા તાલુકાના મનાલા ગામ નજીક બે યુવકો બાઈક લઈને કોઝવે પરથી પસાર થવાનો પ્રયાસ...

ખેરલાવમાં રક્તદાન શિબિર–છેલ્લા 7 વર્ષથી સતત સેવા પરંપરા.. ચિરંજીવી હોસ્પિટલ, નાનાપોંઢાના માલિક ડૉ. દિવ્યેશભાઈના...

0
વલસાડ: ગતરોજ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખેરલાવ ગામે ગ્રામ પંચાયત તથા ખેરલાવ મિત્રમંડળના સંયુક્ત ઉપક્રમે પ્રાથમિક શાળા ખેરલાવ ખાતે સ્વૈચ્છિક રક્તદાન શિબિર ભવ્ય રીતે...

નર્મદા જિલ્લાના હજરપુરા-ભચરવાડા ગામની 1200 એકર જમીન ધોવાઈ.. ખેડૂતો: રાત્રે ઊંઘ પણ નથી આવતી..

0
નર્મદા: નર્મદા જિલ્લાના કરજણ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમના ત્રણ ગેટ 2 મીટર સુધી ખોલવામાં આવ્યા. સાંજે 38,028 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.નર્મદા...

વલસાડની સરસ્વતી ઈન્ટરનેશનલ સ્કૂલમાં જિલ્લાના 4 શ્રેષ્ઠ શિક્ષકોનું નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે સન્માન..

0
વલસાડ: વલસાડની સરસ્વતી ઈન્ટરનેશનલ સ્કૂલમાં આજે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ 4 અને તાલુકા કક્ષાએ 8 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું.કપરાડા...

ગુજરાત સરકારે વીજ ગ્રાહકોને મોટી રાહત આપી…પ્રતિ યુનિટ 15 પૈસાનો ઘટાડો..

0
ગુજરાત: ગુજરાત સરકારે વીજ ગ્રાહકોને મોટી રાહત આપી છે. રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈએ વલસાડમાં એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે, રાજ્યના...

અંકલેશ્વર-સુરત હાઈવે જળબંબાકાર બન્યો…નર્મદા નદીના પાણી રસ્તા પર ફરી વળતા વાહન વ્યવહાર થયો બંધ..

0
અંકલેશ્વર: અંકલેશ્વર પંથકમાં ભારે વરસાદ અને નર્મદા નદીની જળસપાટી ભયજનક સ્તરે પહોંચતા શહેરમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. કડકિયા કોલેજ નજીક માર્ગ પર પાણીનો ધસમસતો...