PM મોદી 15 નવેમ્બરે ડેડીયાપાડાની મુલાકાતે: આયોજન મુદ્દે BJP આગેવાનોની મળી બેઠક..

0
ડેડીયાપાડા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 15 નવેમ્બરના રોજ ગુજરાતના નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે યોજાનાર જનજાતિ ગૌરવ દિવસના ભવ્ય સમારોહમાં ઉપસ્થિત રહેશે.આ અવસરે તેઓ આદિવાસી...

ધરમપુર અને પારડી તાલુકામાં ગૂજરાત વિદ્યાપીઠની ગ્રામજીવન સ્વાવલંબન યાત્રાનો પ્રારંભ..

0
વલસાડ: ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદની ગ્રામજીવન સ્વાવલંબન યાત્રાનો વલસાડ જિલ્લાના ધરમપુર અને પારડી તાલુકામાં 10 નવેમ્બર 2025 ને સોમવારે સવારે શુભારંભ થયો. જેમાં ગૂજરાત વિદ્યાપીઠના...

દિલ્લીના લાલ કિલ્લા વિસ્તારમાં એક મોટો વિસ્ફોટ.. 7 થી વધુના મોત, ઘણા ગંભીર ઘાયલ,...

0
દિલ્હી: ગતરોજ રાત્રિના સમયે દિલ્લીના લાલ કિલ્લા વિસ્તારમાં એક મોટો વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 7 થી વધુ લોકોના મોત થયા છે. ઘણા લોકો...

SIR ‘ગણતરી ફોર્મ’ તમે હવે ઓનલાઈન ભરી શકો છો..!, જાણો: સંપૂર્ણ સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા..

0
ગુજરાત: નાગરિકોની સુવિધામાં વધારો કરતા, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ગણતરી ફોર્મ ભરવાની પ્રક્રિયા હવે ઓનલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મતદારો હવે સત્તાવાર 'Voter's Service...

યુથલીડર ડો. નિરવ પટેલની ટીમ દ્વારા વિધવા અને વૃદ્ઘોને અનાજ આપી જલારામ જયંતિ કરાઇ...

0
ખેરગામ: દિવાળીના પર્વ નિમિત્તે જરૂરિયાતમંદ લોકોને ઠેર ઠેર અનાજ કરિયાણાનું વિતરણ કરી દિવાળીનું પર્વ ઉજવ્યા બાદ જલારામ જયંતિ નિમિત્તે પણ વિધવા માતાઓને અનાજ આપી...

કોંગ્રેસની ‘સ્નેહલ મંગળ’ની જોડી ડાંગમાં ભાજપના ‘વિજય’ કિલ્લાને ક્યાંક ધ્વસ્ત ન કરી દે… 8...

0
આહવા: ડાંગમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓ તીવ્ર બની રહી છે. કોંગ્રેસના ઉભરતા નેતા સ્નેહલ ઠાકરે અને પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતની જોડીએ ગામડે-ગામડે ભાજપના કાર્યકરોને...

સરપંચ હોય તો આવો.. શીખવું, સમજવું અને બદલાવ લાવવું એ જ નેતૃત્વની સાચી ઓળખ...

0
નવસારી: "ઇન્ડિયન સ્કૂલ ઓફ ડેમોક્રેશી" દ્વારા આયોજિત સમગ્ર ભારત દેશમાંથી પસંદગી પામેલા લીડરો 40 સરપંચોમાં નવસારીના મહુડી ગામના સરપંચ હિતેનભાઈ મહેશભાઈ પટેલનો સમાવેશ થતાં...

ડાયરીના પેજમાં ‘I Love Dhara’ લખી ‘ક્યાં’ ડોક્ટરનો ડાબા હાથે ઇન્જેક્શન મારી કર્યો આપઘાત..?...

0
સુરત: કિરણ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર ભાવેશ રાહુલભાઈએ ગોડાદરા આવેલી એક હોટલના રૂમમાં પોતાની ડાયરીમાં સુસાઈડ નોટ પત્નીને સંબોધીને લખી ડોક્ટરે પોતાની જાતને ઇન્જેક્શન...

દાહોદના કતવારામાં ભાજપ, કોંગ્રેસ અને બીટીપીના મળીને 5,000થી વધારે કાર્યકરો AAPમાં જોડાયા: ચૈતર વસાવા

0
દાહોદ: ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દાહોદના કતવારા ખાતે યોજાયેલી ગુજરાત જોડો જનસભામાં હાજરાઓની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ કોંગ્રેસ અને બી....

પાક નુકશાનમાં ખેડૂતો માટે જાહેર કરેલા 10 હજાર કરોડના રાહત પેકેજને આવકરતા ધરમપુરના ધારાસભ્ય...

0
ધરમપુર: કમોસમી વરસાદ લઈને થયેલા પાકોના નુકશાન માટે ગુજરાત સરકારે ખેડૂતો માટે રૂ.10 હજાર કરોડ રૂપિયા જાહેર કરી ખેડૂતોને રાહત આપવા આ નિર્ણય લેવાયો...