ગાંધીજીના ત્રણ વાંદરાઓનો ભૂતકાળમાં.. અને વર્તમાનનો માર્મિક અર્થ..
નવીન: ગાંધીજીના ત્રણ વાંદરાઓ. જેમાં ત્રણેય વાંદરાઓ જે ભાવ દર્શાવે છે તેને શબ્દો માં ઉદાહરણ રૂપે સમજાવ્યું હતું. જેમ કે આંખો પર હાથ રાખનારા...
વિદ્યાપીઠના મંચ પરથી જૂઠું બોલતા શરમ પણ ન આવે ?
અમદાવાદ: ગૂજરાત વિદ્યાપીઠમાં 7 ડીસેમ્બર 2025ના રોજ, સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું,. મંચ પરથી પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું હતું કે...
ધરમપુરમાં મહિલા સુરક્ષા અને જાગૃતિ માટે સખી વન સ્ટોપ સેન્ટર અને પોલીસનો સંયુક્ત સફળ...
ધરમપુર: સખી વન સ્ટોપ સેન્ટર, વલસાડ અને ધરમપુર પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે આજરોજ ધરમપુરમાં મહિલાઓ અને યુવતીઓ માટે આરોગ્ય, સાયબર સુરક્ષા તેમજ સરકારી કલ્યાણ...
ધરમપુર થી નાનાપોંઢા જતાં હાઇવે પર કામ અધૂરું છોડી દેવાતા વાહન ચાલકો કોને કોને...
નાનાપોંઢા: ધરમપુરથી NH 56 પર ધરમપુર થ નાનાપોઢામાં આવતી પાર નદી થી નાની વહીયાળ ફાટક તરફ જતાં વાહન ચાલકો હાઇવે સમારકામનુ કામ હાઇવેના વહીવટીતંત્ર...
વાંસદા પોલીસની ટીમે તેરા તુજકો અર્પણ અંતર્ગત સાયબર ફ્રોડમાં ગુમાવેલ 47,850 રૂપિયા માલિક કર્યા...
વાંસદા: આજરોજ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત વાંસદા પોલીસે સાઇબર ફ્રોડ દ્વારા પૂરૂષ હોવા છતા સ્ત્રીના નામની ફેક આઇ.ડી બનાવી ફ્રોડ કરી તુટક તુટક...
ધરમપુરના ભાંભા ગામમાં જમીન માલીકની વાંધાઅરજી, આંગણવાડી બાંધકામને લઈને ઊભો થયો વિવાદ..
ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના ભાંભા ગામના ટોકર ફળીયાના સર્વે નંબર 212 માં સ્વ.બુધીયાભાઈ છગનભાઇ પટેલની જમીનમાં આવેલ આંગણવાડીની બિસ્માર હાલત થતા તંત્રએ જૂનું મકાન...
સંસદમાં ધવલ પટેલે ‘આરોગ્ય સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર બિલ-2025’ને શું બોલ્યા..
દિલ્હી: લોકસભામાં શુક્રવારે ચાલી રહેલા ચોમાસુ સત્ર દરમિયાન વલસાડ-ડાંગ લોકસભા બેઠકના સાંસદ તથા ભારતીય જનતા પાર્ટીના નેતા શ્રી ધવલભાઈ પટેલે ‘આરોગ્ય સુરક્ષા અને રાષ્ટ્રીય...
વલસાડના તીઘરા ગામમાં ડો.નિરવ પટેલ અને આદિવાસી સમાજના આગેવાનોના હસ્તે તંત્યા મામા ભીલ ચોકની...
વલસાડ: ઇન્ડિયન રોબિનહુડના નામથી જાણીતાં મહાન ક્રાંતિકારી તંત્યા મામાં ભીલના શહીદ દિવસ નિમિત્તે વલસાડ તાલુકાના તીઘરા ગામના પહાડ ફળિયામાં તંત્યા મામાં ભીલ ચોકનું નામકરણ...
ન્યાયની માંગ: માનવ અધિકાર આયોગમાં ડો નિરવ પટેલે પત્ર લખી નવસારી પોલીસની પૂર્વગ્રહયુક્ત અને...
ખેરગામ: આજરોજ ખેરગામના જાણીતાં સામાજિક યુવા આગેવાન ડો.નિરવ ભુલાભાઇ પટેલે ગુજરાત રાજય માનવ અધિકાર આયોગને પત્ર લખી ખેરગામ પોલિસ દ્વારા આચરવામાં અત્યાચાર અને હત્યાના...
બુટલેગર અભિષેક ‘અભલા’ અને MLA અનંત પટેલ વચ્ચે છેલ્લા એક મહિનામાં 29 વખત ફોન...
વાંસદા: આજરોજ વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવ્યા છે. ધારાસભ્યના વાંસદાના બુટલેગર સાથે છેલ્લા એક મહિનામાં 29...
















