દાનહના સાયલી ગામમાં આદિવાસી સમાજ દ્વારા કરાઈ વાઘબારસની પુજાવિધી..

0
દાનહ: દાદરા નગર હવેલીમા સદીઓથી આદિવાસી સમાજના લોકો પોતાની પરંપરા અને સંસ્કૃતિ સાથે સમાજને જોડેલા રાખે છે અને પ્રદેશના આદિવાસી સમાજમા વાઘબારસ મનાવવાની પરંપરા...

દાનહમાં સાયલીની AYM સિન્થેટિક કંપનીના ગોડાઉનમાં અચાનક લાગી આગ.. લાખોનું નુકસાન

0
દાનહ: ગતરોજ દાદરા નગર હવેલીના સાયલી વિસ્તારમાં આવેલી AYM સિન્થેટિક કંપની નામની ગોડાઉનમાં મળસ્કેના ત્રણ વાગ્યાના સમયગાળામાં અચાનક તેજ આગની જ્વાળાઓ ભભૂકી ઉઠાયાની ઘટના...

દાનહમાં કલેકટરની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાઈ રન ફોર યુનિટી..

0
દાનહ: સમગ્ર ગુજરાતની જેમ જ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે કલેકટરની ઉપસ્થિતિમાં રન...

કર્ણાટક રાજ્યોત્સવની પૂર્વ સંધ્યાએ કન્નડ સેવા સંઘ અને કન્નડ મહિલા સંઘ દાનહ દ્વારા સેલવાસ...

0
દાનહ: આજરોજ કર્ણાટક રાજ્યોત્સવની પૂર્વ સંધ્યાએ ગ્રામિણ વિસ્તારોમાં સેવાકીય પ્રવૃત્તિ કરતાં કન્નડ સેવા સંઘ અને કન્નડ મહિલા સંઘ દાદરા અને નગર હવેલી દ્વારા ઇન્ડિયન...

દાનહમાં ST બસના ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી સંતુલન ગુમાવતાં બસ પલટી.. 30 થી વધુ મુસાફરોને...

0
દાનહ: આજે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના ગોરાતપાડાના અંતરિયાળ વિસ્તારમાં એક બસનો એક ગોજારો અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસ પલટતા તેમાં મુસાફરી કરી...

દશેરાના પર્વ પર દાનહ પોલીસ હેડકવાર્ટર ખાતે SP અને SDPની ઉપસ્થિતિમાં કરાઈ શસ્ત્રપૂજા…

0
દાનહ: હિન્દુ ધર્મમાં વિજયાદશમી તહેવારનો વિશેષ મહત્વ છે. આ દિવસે અસત્ય પર સત્યની જીત થઇ હોવાનું માનવામાં આવે છે. વિજયાદશમીએ ભગવાન રામે રાવણને માર્યો...

દાનહ વનવિભાગ અને પ્રવાસન વિભાગ દ્વારા સાતમાલિયા ડિયર પાર્કમાં પ્રવાસીઓ માટે શરુ કરાઈ બે...

0
દાનહ: વર્તમાનમાં દાનહ પ્રદેશ પ્રવાસન ક્ષેત્રે તેની આગવી સુંદરતા અને રળિયામણા સ્થળોને કારણે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે દાનહ વનવિભાગ અને પ્રવાસન વિભાગ દ્વારા...

કલાબેન ભાજપમાં જોડાય તેવી અટકળો.. લોકચર્ચાનો દોર શરુ..

સેલવાસ: દાનહના પ્રથમ મહિલા સાંસદ કલાબેન ડેલકરે પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીની રૂબરૂ મુલાકાત લેતાની સાથે જ ખાસ કરીને આદિવાસી સમાજના લોકોમાં અટકળો શરૂ થઇ ગઇ...

નિર્દયી વિકાસ: વૃદ્ધ આદિવાસી દાદી-દાદાની નજર સામે જ પોલીસ પ્રોટેક્શન સાથે ઘર ઉપર બુલડોઝર...

દાનહ: એક તરફ વરસાદ અને બીજી તરફ તંત્રની માનવતાને શરમાવે તેવી નિર્દયી વિકાસની નીતિ.. ગતરોજ દાનહના ખરડપાડા ગામમાં સ્થાનિક પ્રશાસને જમીન સંપાદનને લઈને વૃદ્ધ...

દાનહમાં શરુ થયેલી જનસંપર્ક, સંવાદ અને દાદરા નગર હવેલી જોડો પદયાત્રા પરિવર્તનની દિશા પ્રથમ...

દાદરા નગર હવેલી: વર્તમાન સમયમાં આદિવાસી સમાજના પ્રશ્નો અને સમસ્યા બાબતે અગ્રણીય અવાજ બનતાં પ્રભુ ટોકિયાએ જે જનસંપર્ક, સંવાદ અને દાદરા નગર હવેલી જોડો...