દાનહ કોંગ્રેસ દ્વારા રોડના ખાડામાં વૃક્ષો અને ભાજપના ઝંડા લગાવીને કરાયો વિરોધ..

દાનહ: આજરોજ દાદરા નગર હવેલી કોંગ્રેસ દ્વારા રોડના ખાડામાં વૃક્ષો અને ભાજપના ઝંડા રોપીને પ્રદેશમાં ખરાબ રોડના ખાડા પુરવા માટે પ્રશાસનને સંદેશ આપી અને...

દાનહના સરહદે આવેલ મેઘવાળ ગામમાં કંપનીઓને ના કહેવા છતાં કેમિકલવાળો કચરો નાખતા ગ્રામજનોમાં રોષ..

દાનહ: છેલ્લાં કેટલાંક  સમયથી દાનહને અડીને આવેલ કપરાડા તાલુકાના મેઘવાડ ગામમાં ખાનગી જગ્યામા દાનહના રખોલી અને મસાટ ગામની કંપનીઓ દ્વારા ખુલ્લેઆમ કેમીકલવાળો ઘન કચરો...

દાનહમાં ભારે વરસાદ.. મધુબન ડેમના દસ દરવાજા 2 મીટર ખોલાયા.. લોકજીવન થયું અસ્તવ્યસ્ત..

દાનહ: સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી 3 ઇંચથી વધુ ખાબકેલાં વરસાદના લીધે દાનહમાં પાણી પાણી થઇ ગયાના દ્રશ્યો જોવા મળ્યા હતા અને...

ટ્રીબ્યુટ ટ્રાઈબલ ગ્રુપ દ્વારા દાનહ મુક્તિ દિનની અનોખી રીતે ઉજવણી.. જુઓ વિડીઓ..

દાનહ: ટ્રીબ્યુટ ટ્રાઈબલ ગ્રુપ અને સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા દાનહની અંતરિયાળ પ્રાથમિક શાળા ખડકુનિયા ખાતે દાનહ મુક્તિ દિનની ઉજવણી કરવામાં આવી હતી. 2 જી ઓગસ્ટના...

દાનહના દૂધની ખાતે પ્રાકૃતિક સંવાદ-5.0 નું આયોજન..

દાદરા નગર હવેલી: આજરોજ દાનહના દૂધની ખાતે પ્રાકૃતિક સંવાદ-5.0 નું આયોજન થયું હતું.આ સંવાદમાં આદિવાસી સમાજના આર્થિક, સામાજિક ઉત્થાન માટે સંવાદ કરવામાં આવ્યો હતો....

દાનહના સામરવણી ગામે આંબાપાડા ખાતે દીપડા જેવું કોઈ જાનવર દેખાતા ગામમાં ભયનો માહોલ..

દાનહ: દાદરા નગર હવેલીના સામરવણી ગામના વિસ્તારમાં આંબાપાડા ખાતે દીપડા જેવું કોઈ જાનવર દેખાતા અને રાત્રિના સમયે એક વાછરડા પર હમલો થયો હતો જેના...

દાનહના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં આઝાદીના 75 વર્ષ પછી પણ લોકોને પાણી માટે વલખાં..

દાનહ: સેલવાસ નગર પાલિકા વિસ્તારમાં એક દિવસ પાણી પુરવઠો બંધ રાખતા પહેલા નોટિસ આપવામાં આવે છે ત્યારે 4 મહિનાથી પાણીનો પુરવઠો કેમ બંધ કરવામાં...

રાજકોટ અગ્નિકાંડને પગલે દાનહ કલેક્ટરનું ફાયર સેફ્ટીને લઈને જાહેરનામું..

દાનહ: રાજકોટ TRP ગેમ ઝોનની આગની ઘટના પછી પ્રદેશમાં આગની ઘટનામાં આવી કોઈ જાનહાનિ ન થાય એ માટે દાનહ પ્રશાસન જાગૃત થાયું છે.આગની ઘટનાઓ...

PMJAY યોજનાના લાભ આપી દાદરા નગર હવેલીના લોકોને રાહત આપવા આદિવાસી સાંસદ કલાબેનની લોકસભામાં...

0
દાનહ: દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકરે લોકસભામાં કહ્યું કે વર્તમાન સમયમાં પણ દાદરા નગર હવેલીમા સ્થાનિક લોકોને PMJAY યોજનાનો લાભ મળતો નથી ત્યારે...

દાનહના સાયલી ગામમાં આદિવાસી સમાજ દ્વારા કરાઈ વાઘબારસની પુજાવિધી..

0
દાનહ: દાદરા નગર હવેલીમા સદીઓથી આદિવાસી સમાજના લોકો પોતાની પરંપરા અને સંસ્કૃતિ સાથે સમાજને જોડેલા રાખે છે અને પ્રદેશના આદિવાસી સમાજમા વાઘબારસ મનાવવાની પરંપરા...