ભારત બાયોટેકના પ્લાન્ટમાં બની રહેલી COVAXIN નાં પ્રથમ જથ્થાને મનસુખ માંડવિયાના હસ્તે રિલીઝ કર્યો
રાજ્યમાં ઘટતા કોરોના સંક્રમણ અને વધતા રસીકરણના મહાઅભિયાન વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા. ગતરોજ તેમણે અંકલેશ્વર સ્થિત ભારત બાયોટેકના...
દેશમાં ફરીથી કોરોનાના નવા કેસ નોંધાતા ચિંતા વધી, સૌથી વધારે કેસ કેરળમાં
ભારતમાં ફરી કોરોના કેસ વધતા ચિંતાની બાબત બની છે. ત્યારે છેલ્લાં 24 કલાકમાં દેશમાં 46 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે, જે પૈકી કેરળ...
રાષ્ટ્રીય રસીકરણ પ્રોગ્રામ હેઠળ ગઈકાલે કુલ 52 લાખ 23 હજાર લોકોને આપવામાં આવી રસી
દેશમાં ચાલી રહેલા રાષ્ટ્રીય રસીકરણ પ્રોગ્રામ હેઠળ ગઈકાલે કુલ 52 લાખ 23 હજાર લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી, જેની સાથે દેશમાં કુલ રસીકરણનો...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહના કર્યા અંતિમ દર્શન
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહના નિધન બાદ તેમનો મૃતદેહ અંતિમ દર્શન માટે લખનઉમાં તેમના નિવાસસ્થાને રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન ઘણી રાજકીય હસ્તીઓ...
તેલંગાના: આદિવાસી કલ્યાણ યોજનાઓના અમલીકરણમાં વિલંબ અંગે સરકારને કોર્ટની નોટિસ
તેલંગાના હાઈકોર્ટે આદિવાસી કલ્યાણ સંબંધિત યોજનાઓનો અમલ ન થતા રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે. આમાંની કેટલીક યોજનાઓના ઠરાવો 2013માં પસાર કરવામાં આવ્યા હતા. ચીફ...
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે OBC સુધારા બિલને આપી મંજૂરી
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે OBC સુધારા બિલને મંજૂરી આપી દીધી છે. આ બીલને તાજેતરમાં સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિની મંજુરી બાદ...
આજે રક્ષામંત્રી રાજનાથસિંહ વિડિયો કોન્ફરન્સ દ્વારા ડિફેન્સ ઇન્ડીયા સ્ટાર્ટપ ચેલેન્જ ડીસ્ક 5.0 નો કરશે...
રક્ષામંત્રી રાજનાથસિંહ આજે નવી દિલ્હીમાં વિડિયો કોન્ફરન્સ દ્વારા ડિફેન્સ ઇન્ડીયા સ્ટાર્ટપ ચેલેન્જ ડીસ્ક 5.0 નો આરંભ કરશે. પ્રથમ ચાર ચરણોની તુલનામાં ફાય-પોઇન્ટ ઓમાં ઘણા...
મહારાષ્ટ્ર: ડ્રોન હવે પાલઘરના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પહોંચાડશે
મહારાષ્ટ્રના આદિવાસી પ્રભુત્વ ધરાવતા પાલઘર જિલ્લામાં આદિવાસીઓને આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડવા માટે ટૂંક સમયમાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. પાલઘરમાં ડ્રોનના ઉપયોગ માટે લીલા સંકેત નાગરિક...
પ્રધાનમંત્રી આજે ગુજરાતમાં વિડિયો કોન્ફરન્સ દ્વારા એક ઇન્વેસ્ટર સમિટને કરશે સંબોધન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં વિડિયો કોન્ફરન્સ દ્વારા એક ઇન્વેસ્ટર સમિટને સંબોધન કરશે. જૂના વાહનોને સ્ક્રેપ અર્થાત ભંગારમાં લઈ જવા માટેની માળખાકીય સુવિધા વધારવા...
ચૂંટણી પ્રચારમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાવવાના નિયમો ક્યારે લાવવામાં આવશે? સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું
ચૂંટણી પ્રચારમાં પ્લાસ્ટિકના ઉપયોગ સામે દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અપેક્ષા છે કે કેન્દ્ર સરકાર ચૂંટણી પ્રચારમાં પ્લાસ્ટિક...