સૌથી મોટો નશો ડ્રગ્સનો નહીં, પણ સત્તાનો છે !
મણિપુરમાં ડ્રગ્સ કોઈ સામાન્ય ગુનો નથી. રાજ્ય આંતરરાષ્ટ્રીય ડ્રગ રૂટ પર આવેલું છે, જ્યાં ડ્રગ્સ માત્ર યુવાનોને જ નહીં, પણ આતંકવાદ, શસ્ત્રો અને સંગઠિત...
રાષ્ટ્રીય આદિવાસી સંમેલન રાંચીમાં ગુજરાતના આદિવાસી આગેવાનોનું ભવ્ય સ્વાગત..
ઝારખંડ: ઝારખંડના પાટનગર રાંચીમા આદિવાસી એકતા પરિષદના રાષ્ટ્રીય મહાસંયોજક અશોકભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બિશ્વનાથ તીર્કેની અધ્યક્ષતામાં ત્રણ દિવસીય રાષ્ટ્રીય આદિવાસી સંમેલન યોજાયું જેમાં સમગ્ર...
સંસદમાં ધવલ પટેલે ‘આરોગ્ય સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર બિલ-2025’ને શું બોલ્યા..
દિલ્હી: લોકસભામાં શુક્રવારે ચાલી રહેલા ચોમાસુ સત્ર દરમિયાન વલસાડ-ડાંગ લોકસભા બેઠકના સાંસદ તથા ભારતીય જનતા પાર્ટીના નેતા શ્રી ધવલભાઈ પટેલે ‘આરોગ્ય સુરક્ષા અને રાષ્ટ્રીય...
દક્ષિણ ગુજરાતના જાણીતા કવિ-લેખક કુલીન પટેલ ભારત સરકારના રાષ્ટ્રીય આદિવાસી સંશોધન કેન્દ્ર નવી દિલ્હી...
નવી દિલ્હી: ભારત સરકારના આદિજાતિ મંત્રાલયના નેજા હેઠળ રાષ્ટ્રીય આદિવાસી સંશોધન કેન્દ્ર, નવી દિલ્હી દ્વારા ક્રાંતિકારી સ્વાતંત્ર્ય વીર બિરસા મુંડાની ૧૫૦ જન્મ જયંતિ વર્ષ...
દિલ્લીના લાલ કિલ્લા વિસ્તારમાં એક મોટો વિસ્ફોટ.. 7 થી વધુના મોત, ઘણા ગંભીર ઘાયલ,...
દિલ્હી: ગતરોજ રાત્રિના સમયે દિલ્લીના લાલ કિલ્લા વિસ્તારમાં એક મોટો વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 7 થી વધુ લોકોના મોત થયા છે. ઘણા લોકો...
ભારતમાં પેટ્રોલ 500 રૂપિયા લિટર થઇ જશે ? એમ કેમ કહ્યું વિદેશ મંત્રીએ..
રાષ્ટ્રીય: ઈરાન અને ઈઝરાયલ એકબીજા પર હુમલો કરી રહ્યા છે. ઈઝરાયલે ઈરાનના પરમાણુ અને લશ્કરી થાણાઓ પર હુમલો કરીને ભારે નુકસાન પહોંચાડ્યું છે. બંને...
રઘુવર દાસ કેમ કહ્યું કે.. આગામી ૫ વર્ષમાં ઝારખંડમાં આદિવાસીઓ લુપ્ત થઈ જશે..
ઝારખંડ: ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રઘુવર દાસે આરોપ લગાવ્યો ઝા કે આદિવાસી સંસ્કૃતિને ભૂંસી નાખવાના પ્રયાસો થઇ રહ્યા છે. તેમણે કહ્યું કે જો આ ચાલુ...
ક્યારે શરૂ થશે જનગણના? જનગણનામાં કયા કયા સવાલો પૂછવામાં આવશે?
દિલ્હી: દેશમાં છેલ્લી જનગણના વર્ષ 2011માં કરવામાં આવી હતી. ત્યારથી, વર્ષ 2021 ની જનગણનાની તારીખો બાકી છે. પરંતુ થોડા મહિના પહેલા, મોદી સરકારે જનગણનાને...
31 મે આજે રાણી અહલ્યાબાઇનો જન્મદિવસ.. દરેક બાળક સુધી પોહચવી જોઈએ આ કહાની..
રાષ્ટ્રીય: આવી અનેક રાણીઓના નામ ભારતીય ઇતિહાસના પાનાઓમાં નોંધાયેલા છે જેમણે પોતાની બહાદુરી અને નિશ્ચયથી પોતાના વિરોધીઓને પરાસ્ત કર્યા. રાણી અહિલ્યાબાઈ આવી જ એક...
દેશમાં ‘સુપ્રિમ’ કોણ ? સુપ્રિમ કોર્ટના નવા ચીફ જસ્ટિસે કહ્યું કે..
ગોવા: બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્ર એન્ડ ગોવા દ્વારા રવિવારે પાટનગર દિલ્હીમાં, સુપ્રિમ કોર્ટના નવનિયુક્ત મુખ્ય ન્યાયમૂર્તિનો અભિનંદન સમારોહ અને વકીલોનું સંમેલન યોજવામાં આવેલું જેમાં...
















