જન્મદિવસે દાન નહિ જરૂરીયાતમંદ નાના ભુલકાંઓના ભવિષ્યની બહેતરી માટે પ્રયાસ વધારે ખુશી આપશે: શિક્ષિકા...

0
કપરાડા: વર્તમાનમાં જોઈએ તો યુવાનો પોતાનો જન્મદિવસ હજારો કે લાખો રૂપિયાનો ખર્ચ કરી પાર્ટીઓ યોજીને ધમાલ-મસ્તી સાથે ઉજવાતા હોય છે પણ કેટલાક યુવાનો એવા...

છેલ્લા ત્રણ દિવસોથી કપરાડામાં અતિ ભારે વરસાદના કારણે કયા કયા ગામો થયા સંપર્ક વિહોણા:...

0
વલસાડ: આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ જામ્યો છે. જોકે સૌથી વધુ વરસાદ વલસાડ...

મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય: આ બે દિવસે સચિવાલયમાં સામાન્ય નાગરિકો મળી શકશે મંત્રીઓ અને અધિકારીઓને

0
ગુજરાત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ અને સચિવો, અધિકારીઓ અઠવાડિયાના પ્રથમ બે દિવસ સોમવાર અને મંગળવારે સામાન્ય નાગરિકો, મુલાકાતીઓને કાર્યાલયમાં મળશે. આ બે દિવસો દરમિયાન કોઈ...

વાંસદાના લાકડબારી ગામમાંથી પસાર થતી નદીમાં અજાણ્યા યુવકની તરતી મળી લાશ..

0
વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ગામોમાં અજાણ્યા શખ્સોની લાશ મળ્યાનો સિલસિલો યથાવત છે એમ કહેવામાં ખોટું નથી. ત્યારે તાજા જાણકારી મળ્યા અનુસાર વાંસદા તાલુકાના...

કપરાડામાં શાળામાં ગેરહાજર પકડાયેલા શિક્ષકો વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવાશે: તાં.પં.શિ.શાખા કપરાડા

0
કપરાડા: હાલમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં પાંચવેરા ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની લોલમલોલ કર્યાના તાલુકા વિકાસ અધિકારીના ફરિયાદ આધારે અચાનક તપાસના કારણે કિસ્સો...

નવેરા સ્‍કુલમાં NDRF દ્વારા આપત્તિ વ્‍યવસ્‍થાપન અંગે યોજાયો જનજાગૃતિ કાર્યક્રમ

0
વલસાડ: ગતરોજ વલસાડ કલેકટર ક્ષિપ્રા આગ્રે દ્વારા જિલ્લામાં કોઈ પણ પ્રકારની આપત્તિ સમયે બચાવ કામગીરી, પ્રાથમિક સારવાર, રાહત કામગીરી કઇ રીતે કરવી તેની જાણકારી...

સુરત જિલ્લામાં ‘મેગા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ’ હેઠળ ૮૩,૩૨૧ ઘરોનો સર્વે

0
સુરત: ચોમાસાની શરૂઆતની સાથે જ મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા જેવા મચ્છરો દ્વારા ફેલાતા વાહકજન્ય રોગોનું પ્રમાણ મોટી સંખ્યામાં વધી જાય છે. જેને અનુલક્ષીને સુરત...

લોકમંગલમ ટ્રસ્ટના કાર્યકર્તાઓની લોકસેવાની ઈન્દ્રધનુષી પ્રવૃતિઓ..

0
ધરમપુર: લોકસેવાના પ્રતિબિંબ સ્વરૂપ વલસાડ ધરમપુરના કાર્યરત લોકમંગલમ ટ્રસ્ટ હાલમાં ઇન્દ્રધનુષના રંગોની જેમ  આદિવાસી વિસ્તારના ગામડાઓમાં વિવિધ પ્રવૃત્તિ દ્વારા જરૂરીયાતમંદ લોકોના પ્રશ્નો અને સમસ્યાને...

ગુજરાતે વર્ષ 2020-21ના સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષમાં દેશના મોટા રાજ્યોમાં પ્રથમ ક્રમે

0
ગુજરાતે વર્ષ 2020-21 ના સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષમાં 72 ટકા મેળવીને દેશના મોટા રાજ્યોમાં પ્રથમ ક્રમ હાંસલ કરવાની સિદ્ધિ મેળવી છે. નવી દિલ્હીમાં કેન્દ્રીય...

અમદાવાદમાં દિવ્યાંગજનોને વિનામૂલ્યે સાધન-સહાય આપવાના ત્રિ-દિવસીય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રહ્યા ઉપસ્થિત

0
જયપુરની ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ તથા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં દિવ્યાંગજનોને વિનામૂલ્યે સાધન-સહાય આપવાના ત્રિ-દિવસીય કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ...