સરકાર દ્વારા 1 સપ્ટેમ્બરથી માછીમારો-સાગરખેડૂઓને આપવામાં આવી મંજૂરી
દરિયામાં માછીમારી કરવા માટે સરકાર દ્વારા 1 સપ્ટેમ્બરથી મંજૂરી આપવામાં આવી છે. જે મુજબ ફિશરીઝ વિભાગ દ્વારા ટોકન ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે. ખલાસીઓ...
ચીખલી કસ્ટોડીયલ ડેથ મામલે બાબુરાવભાઈ ચૌર્યાએ મુખ્યમંત્રીને પત્ર લખી ન્યાયની માંગ સાથે કરી રજુઆત
ગુજરાત આદિજાતી નિગમનાં ડીરેકટર બાબુરાવભાઈ ચૌર્યાએ ગુજરાતનાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને એક પત્ર પાંઠવી ચીખલી પોલીસ સ્ટેશનમાં શંકાસ્પદ કસ્ટોડીયલ મોત પ્રકરણમાં આદિવાસી પરિવારને ન્યાય મળે...
ડાંગ જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઈમાં પરંપરાગત પહેરવેશનું કરાયું આયોજન
ડાંગ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન- વઘઈ, દ્વારા PSTE વિભાગનાં ડી.એલ.એડ. (PTC) બીજા વર્ષનાં તાલીમાર્થીઓ માટે કલા શિક્ષણ અંતર્ગત પરંપરાગત પહેરવેશ સ્પર્ધાનું આયોજન કરવામાં...
ચીખલી તાલુકાના આલીપોરમાં ગૌ રક્ષકોએ ઝડયું કતલખાનું
ચીખલી: ગતરોજ વિશ્વ હિન્દુ પરિષદના ગોરક્ષા સંયોજક પ્રેમભાઈ ગોસ્વામી ગણદેવી અને સાજન ભાઈ ભરવાડને બાતમી મળી હતી કે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર ગામમાં જંગલ...
જાણો: કયો તાલુકો ધીરે ધીરે હત્યાનો હબ બની રહ્યો છે..
ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકા હત્યાનું હબ બન્યો હોય એવું લાગી રહ્યું છે ગતરોજ આલીપોર અંભેટા માર્ગ પર આઈસા પાર્ક સામે કોતરમાં પીપડાના કેનમાંથી...
પવિત્ર શ્રાવણ માસમાં પણ નાનાપોઢાંમાં LCB પોલીસે 10 લાખનો દારુ ઝડપ્યો
કપરાડા: આજરોજ વહેલી સવારે કપરાડા તાલુકાના નાનાપોઢાંમાંથી દારુ પાર્શલ થવાની બાથમી LCB પોલીસ મળેલી હતી જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને પોલીસે રૂ.10.5600...
શ્રાવણ માસમાં સત્યનારાયણની કથાથી નાનાપોઢાં પોલીસ સ્ટેશનમાં સર્જાયું ભક્તિમય વાતાવરણ
કપરાડા: આજરોજ કપરાડા તાલુકાના નાનાપોઢાં પોલીસ મથકે શ્રાવણ મહિનામાં હિંદુ સંસ્કૃતિ અનુસાર નાનાપોઢાં પોલીસ સ્ટાફ અને આસપાસના આગેવાનો તથા યુવાનો દ્વારા સત્ય નારાયણદેવની કથાનું...
આદિવાસી મહિલાના આરોગ્ય સાથે ખિલવાડ કરનાર સ્ટાફને શિક્ષાત્મક દંડ કરો નહિ તો તીર કામઠા...
ધરમપુર: વલસાડના ધરમપુર તાલુકામાં આવેલા સ્ટેટ હોસ્પિટલમાં આદિવાસી સમાજની બહેનને એક્સપાયર્ડ તારીખ વાળો ગ્લુકોઝનો બોટલ ચડાવવાની ઘટના પ્રકાશમાં આવતાં સ્થાનિક આગેવાનો અને આદિવાસી સમુદાયોમાં...
ચીખલી તાલુકાના P I ના કસ્ટોડીયલ ડેથના મામલામાં આગોતરા જામીન કેમ થયા નામંજૂર: જાણો
ચીખલી: ગત 20મી જુલાઈ એ ચીખલી પોલીસે બાઈક ચોરીના ગુનામાં શકમંદ આરોપી અને ડાંગના વઘઈ તાલુકાના નાકા ફળિયામાં રહેતા રવિ સુરેશભાઈ જાધવ અને વઘઈના...
આજથી રાજ્યમાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે 50%ની હાજરી સાથે શાળાઓ ખુલશે
ગુજરાત રાજ્યમાં છેલ્લા દોઢ વર્ષથી વધુ સમય શાળાઓ બંધ રહી છે ત્યારે ધોરણ 6 થી 8 ની શાળાઓ આજથી શરૂ થઈ રહી છે. શાળાનાં...
















