બદામનું સેવન આરોગ્ય માટે ગુણકારી પણ અમુક લોકોના આરોગ્યને કરી શકે છે નુકશાન

0
વાંસદા: બદામ જેમાં ફાઈબર પુષ્કળ માત્રામાં હોય છે, જે પાચન સાથે જોડાયેલી મુશ્કેલીઓને વધારી શકે છે. જેનાથી એસિડિટી અને કબજીયાતની સમસ્યા થઇ શકે છે....

છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓના જાતિના દાખલા અટકાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે – સુખરામભાઈ રાઠવા

0
છોટાઉદેપુર: આજરોજ છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓના જાતિના દાખલા અંગેનો વિવાદ વર્ષોથી ચાલી રહ્યો છે. જે અંગે કાયમી નિકાલ ન આવતા આદિવાસી સમાજમાં ભારે રોષ વર્તાઈ...

કપરાડાના જાણો કયા ચાર ગામડાઓનું થશે દાનહમાં વિલીનીકરણ

0
વલસાડ: દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ચાર ગામો જે ટૂંક સમયમાં પડોશી કેન્‍દ્ર શાસિત પ્રદેશનો ભાગ બનવાની સંભાવના છે તેમાં મેદ્યવાલ, નગર, રાયમલ...

BRS અને કૃષિ ડિપ્લોમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા ગ્રામ સેવકની ભરતીના નિયમો બદલાતા સુખરામ...

0
છોટાઉદેપુર જિલ્લામાંથી કૃષિ ડિપ્લોમા અને બી આર એસના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા ગ્રામ સેવકની ભરતીના નિયમોમાં બી એસ સી એગ્રીકલ્ચર, બી એસ સી હોર્ટિકલચર...

નાનાપોંઢા ખાતે નવનિયુક્ત સરપંચનો યોજાયો સન્માન સમારંભ કાર્યક્રમ

0
કપરાડા: આજરોજ નાનાપોંઢા ખાતે નવનિયુક્ત સરપંચનું સન્માન સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સરપંચ તરીકે શ્રી મુકેશભાઈ જીવણભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ માટે દિલીપભાઈ ફુલજીભાઈ...

સંસ્કારી નગરી નવસારીમાં સરકારી બાબુઓનું 100 કરોડથી વધુ રૂપિયાનું લોલમપોલ

0
નવસારી: સંસ્કારી ગણાતી નગરી નવસારીમાં પહેલા બુલેટ ટ્રેન તથા તે બાદ એક્ષપ્રેસ હાઇવે માટે જમીન સંપાદનનુ કામમાં લગભગ રૂ.100 કરોડથી વધુનુ કૌભાંડ આચરાયાનું ચર્ચાય...

વલસાડમાં વધી રહેલા કોરોનાના કેસોને પગલે તંત્ર આવ્યું હરકતમાં, કોરોના ગાઈડલાઈન્સના ભંગ બદલ થશે...

0
કપરાડા: રાજ્યભરની સાથે વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોનાના કેસોને પગલે સરકાર સતર્ક બની છે અને કોરોના રોકવા માટે અનેકવિધ પગલાંઓ લઈ રહી છે ત્યારે...

અજાણ્યા કારણોસર પંખા સાથે ગરમ શાલ બાંધી યુવકે ખાધો ફાંસો: જાણો સમગ્ર ઘટના

0
ધરમપુર: આત્મહત્યા એ યુવાનોએ પોતાની સમસ્યાનો એક માત્ર ઉકેલ સમજી બેઠા છે એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે ધરમપુરના તુંબી હનુમાન ફળીયામાં રહેતાં...

નર્મદામાં જિલ્લામાં કોરોનાના 84 કેસ પોઝિટીવ આવતા તંત્ર એલર્ટ

0
નર્મદા: નર્મદા જિલ્લામાં ઉતરાયણના તહેવાર બાદ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. 14 મી જાન્યુઆરી બાદ નર્મદા જિલ્લામાં કોરોનાના કેસો વધી રહ્યા છે,...

જામફળ છે આ બીમારીમાં ઔષધ સમાન: જાણો

0
વાંસદા: જામફળ એનર્જી ફ્રૂટ છે. જેમાં વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં છે. જામફળમાં સ્કિનને હેલ્થી રાખે છે. તેનાથી આંખોનો સોજો અને હાર્ક સર્કલ પણ...