ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં જાણો કેટલી ગ્રાન્ડેટ શાળાઓ થઇ બંધ અને સમાજમાં શું થશે...
ગુજરાત: વર્તમાન સમયમાં ગુજરાતની ગ્રાન્ડેટ શાળાના અસ્તિત્વ પર ખતરો ઉભો થયો છે ત્યારે સસ્તુ અને ઉત્તમ શિક્ષણ મેળવવાનુ મધ્યમ પરિવારોનુ સપનાઓ અધૂરા અહી જશે...
ચીખલીના રાનકુવાની દીકરીનું થયું સફળ ઓપરેશન…સૌ મદદગારોનો આભાર: દીકરીના દાદા..
ચીખલી: થોડા દિવસો અગાઉ જે ચીખલી તાલુકાના રાનકુવા હનુમાન ફળિયાની દીકરી જેન્સી જે ધોરણ ૪માં રાનકુવા સિંદૂર ફળિયા પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ કરે છે....
કપરાડાના દિક્ષલ બિરસા મુંડા મેદાન ખાતે મહિલા શિક્ષિકાઓની યોજાઈ ટુર્નામેન્ટ
કપરાડા: આજરોજ કપરાડા તાલુકાના દિક્ષલ ગામના બિરસા મુંડા મેદાન ખાતે કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા બીટ કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં પ્રથમવાર...
જાણો: ક્યાં ટ્રક ચાલકે બાઈક સવાર પિતા અને 11 વર્ષની પુત્રી અડફેટે લઇ કરી...
વલસાડ: હાલમાં વલસાડ જિલ્લામાં અકસ્માતોની ઘટનાઓ વધી અર્હી છે ત્યારે ગતરોજ કપરાડા તાલુકાના નાનાપોઢાં કપરાડા માર્ગ ઉપર કુંભઘાટ નજીક ટ્રક ચાલકે બાઇકને અડફેટે ચઢાવતા...
ચીખલી પોલીસ સ્ટેશનના વિવાદિત પોલીસ કોસ્ટેબલ રવીન્દ્ર રાઠોડને જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કરાયા સસ્પેન્ડ
ચીખલી: ચીખલી પોલીસ મથકના વિવાદિત પોલીસ કોસ્ટેબલ રવીન્દ્ર રાઠોડના ત્રાસથી ત્રસ્ત દારૂની હેરાફેરી કરતી મહિલાએ કોન્સ્ટેબલની સામે ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરતા પોલીસ અધિકારી દ્વારા તપાસ...
ચીખલી તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન વર્ષ 2022-23માં ખાંભડા પ્રાથમિક શાળાનો ઉત્કૃષ્ટ દેખાવ
ચીખલી: જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી તેમજ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ નવસારી આયોજીત ચીખલી તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન...
ધરમપુરમાં આદિવાસી દીકરીએ અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું
ધરમપુર: ધરમપુરનાં અંતરિયાળ વિસ્તારના એક ગામની ધોરણ-11માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરા 04 ફેબ્રુઆરી 2022 ના રોજ સાડા નવ વાગ્યાના ઘરેથી ગામની હાઈસ્કૂલમાં જવા...
દેશમાં પંજાબને પછાડી ગુજરાત બન્યું કેન્સરમાં નંબર 1.. જાણો શું છે કારણ…
ગુજરાત: વર્તમાન સમયમાં ખેતરોમાં બેફામ 6200 ટન જંતુનાશકો 4 હજાર ટન ફૂગ, બિયારણને પટ અને ખળ નાશકો મળીને 10 હજાર ટન જંતુનાશકોનો વપરાશ તથા...
વાંસદામાં ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા રાજકોટના IPS પોલીસ કમિશનરની ધરપકડ કરવા માટે AAPએ આપ્યું આવેદનપત્ર
વાંસદા: આજરોજ ગુજરાતમાં પોલીસના ઊચ્ચ અધિકારીઓની ખંડણી જેવા ઘણા ભ્રષ્ટાચારમાં સંડોવણી સરકારના ચુંટાયેલા પ્રતીનીધીઓ દ્વારા બહાર આવ્યા છતાં સરકાર દ્વારા કોઈ પગલા લેવામાં આવતાં...
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો ચુકાદામાં 77માંથી 49 આરોપી દોષિત, 28 પુરાવાના અભાવે નિર્દોષ જાહેર
અમદાવાદ: દેશભરને હચમચાવી દેનારા અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો ચુકાદો આવ્યો છે. કોર્ટે 77 આરોપીઓમાંથી 49 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. જ્યારે 28 આરોપીઓને પુરાવાના...
















