નર્મદા જિલ્લાના આરોગ્ય તંત્રે 792 બેડ સાથે 12 PSA પ્લાન્ટ કરી વ્યવસ્થા, RT-PCR લેબ...
નર્મદા: કોરોનાના છૂટાછવાયા કેસો ફરી નોંધાતા નર્મદા જિલ્લાના આરોગ્ય તંત્રે વ્યાપક તૈયારીઓ કરી છે. જિલ્લામાં કુલ 35 આરોગ્ય સંસ્થાઓમાં 792 બેડની વ્યવસ્થા કરવામાં આવી...
આદિવાસી વિદ્યાર્થીનીઓને ટ્યુશનમાં બોલાવીને વારંવાર છેડતી અને બિભત્સ અડપલા કરતાં શિક્ષકનો કિસ્સો આવ્યો પ્રકાશમાં..
રાજપારડી: ત્રણ દિવસ પહેલા રાજપારડીમાં ધોરણ ૯માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કે જે હવે 10 માં ધોરણમાં આવશે તેને શાળાના શિક્ષકે વેકેશનમાં ટ્યુશનમાં બોલાવીને વારંવાર...
કોર્પોરેટ કરિયર છોડી, નવસારીનો એક એન્જિનિયર યુવાન કેમ ? બન્યો વન અધિકારી.. જાણો
નવસારી: આ છે ભાવેશ રોયડાની કહાની.. ગુજરાતના નવસારીના રહેવાસી ભાવેશ રોયડાએ MS યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. એક મોટી એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન કંપનીમાં નોકરી...
શિક્ષક એટલે એક એવી મશાલ જે પોતે બળી બાળકના ભવિષ્યને પ્રકાશમય બનાવે..!
ધરમપુર: શિક્ષક એટલે એક એવી મશાલ જે પોતે બળી બાળકના ભવિષ્યને પ્રકાશમય બનાવે..! ધરમપુર તાલુકાના છેવાડાના ખોબા પ્રાથમિક શાળામાં લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિમણૂક...
વલસાડમાં મધ્યરાત્રે ભારે ગાજ-વિજ સાથે વરસાદ, અનેક વિસ્તારોમાં વીજળી ગુલ, વાતાવરણમાં ઠંડક પ્રસરી..
વલસાડ: વલસાડ જિલ્લામાં ગત મોડી રાત્રે કમોસમી વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. રાજ્ય હવામાન વિભાગે અરબી સમુદ્ર અને રાજસ્થાન ઉપર લોપ્રેસર સક્રિય...
ભીલ વસાવા સમાજના બોર્ડમાં ઉતીર્ણ થયેલા વિધાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં...
માંડવી: થોડા સમય પેહલા ધોરણ 10 અને 12 ના બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં સુરત જિલ્લામાં સૌથી વધુ વિધાર્થીઓ ઉતીર્ણ થયા હોવાના...
કમોસમી વરસાદમાં કેરીના ખેડૂતોને થયેલા નુકસાનનું સર્વે કરી વળતર ચૂકવવા CM પાસે SAS ની...
ખેરગામ: સમસ્ત આદિવાસી સમાજ દ્વારા હાલમાં દક્ષિણ ગુજરાતમાં કમોસમી ભારે વરસાદના લીધે કેરીના ખેડૂતોને થયેલા જંગી નુકસાન થવા પામ્યું છે ત્યારે આ નુકશાનનો સર્વે...
તંત્રમાં દોડધામ: પારડીના અંબાચ આંગણવાડી વર્કર સ્વ.ગીતાબેનને ન્યાય અપાવવા અનંત પટેલ મેદાનમાં..
પારડી: વીજ કરંટ લાગવાના કારણે મૃત્યુ પામેલ પારડી તાલુકાનાં અંબાચ ગામના આંગણવાડી વર્કર સ્વ.ગીતાબેન પટેલને અન્યાય સામે ન્યાય અપાવવા ધારાસભ્ય અનંતભાઈ પટેલ આંગણવાડી વર્કર...
કૌભાંડી મંત્રી બચુ ખાબડને પદભ્રષ્ટ કરવામાં આવે.. નવસારી AAP નેતા પંકજ પટેલની માંગ..
નવસારી: ગરીબ ગ્રામવાસીઓના હક્કના કરોડો રૂપિયા ખાઈ જનાર મનરેગા યોજનાના કૌભાંડી મંત્રી બચુ ખાબડને પદ ભ્રષ્ટ કરવા બાબતે તેમજ તમામ જિલ્લાઓમાં આ કૌભાંડની સધન...
વલસાડ જિલ્લા જમીન માપણી વિભાગની આડોળાઈ.. કલેકટરને SASના નવસારી પ્રમુખ ડો. નીરવ પટેલની ફરિયાદ
વલસાડ: જિલ્લા જમીન માપણી વિભાગની આડોળાઈને લીધે ઘડોઇ ગ્રામપંચાયતના 6 ગરીબ પરિવારજનો હજુપણ જમીન મેળવવાથી વંચિત હોવા બાબતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વલસાડ કલેકટરને...