AAP દ્રારા માત્ર 1 રુપિયાની નાનકડી ફી ભરી ધરમપુરના તુતરખેડ ગામના કિકેટ રસીકો માટે...

0
ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના તુતરખેડ ગૃપ ગ્રામ પંચાયત ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આમ આદમી પાર્ટી દ્રારા માત્ર 1 રુપિયા જેવી નાનકડી ફી ભરી તુતરખેડ...

ડાંગમાં વિજયભાઈને મળી રહ્યો છે લોકોનો ઠેર ઠેર ભવ્ય આવકાર: ભાજપના આગેવાનો

0
ડાંગ: સમગ્ર રાજ્યની જેમ ડાંગની 173 વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારી દેખાય રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજયભાઈ 'સૌનો સાથ સૌનો વિકાસ'ના મંત્રને...

કપરાડામાં ભાજપના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી અને ચાવશાળાના ગ્રામજનો વચ્ચે તું તું મેં મેં.. જુઓ...

0
કપરાડા: આજે દક્ષિણ ગુજરાતના સમગ્ર વિસ્તારમાં ચુંટણીનો માહોલ જામી ચુક્યો છે અને ચુંટણી લડનારા પક્ષો પોતાની તમામ તાકાત લગાવી વિજય મેળવવા માટે પ્રચાર પ્રચારની...

ભાજપના કેન્દ્રના આરોગ્ય મંત્રી ભારતી પવારે કપરાડાની જનતાને કહ્યું.. કોગ્રેસ અને આમ આદમી પાર્ટીના...

0
કપરાડા: વિધાનસભાની પ્રથમ ચરણની 1 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણી નો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. વડાપ્રધાનથી લઈ કેન્દ્રીય મંત્રીઓ દોડી રહ્યા છે. ત્યારે સોમવારે કેન્દ્રના...

આપ નેતા કમલેશ પટેલે ધરમપુરના હનમતમાળના ગ્રામજનોને કહ્યું.. હું આ સિસ્ટમને બદલવા એક ઉમેદવાર...

0
ધરમપુરના અંતરિયાળ બહુલક આદિવાસી લોકોની વસ્તી ધરાવતા હનામતમાળ ગામના શિવ શોપિંગ સેન્ટર આંબોસી ચોકડી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યોકરો દ્વારા પદયાત્રા અને ધરમપુર વિધાનસભા...

સુરતના દઢવાડા ગામના આદિવાસી યુવાને ભારતના આદિવાસી યુવા પ્રતિનિધિ તરીકે હાજરી…

0
માંડવી: આદિવાસી યુવાનોમાં લોકપ્રિય એવા પ્રકાશ ચૌધરી સુરત જિલ્લાના માંડવી તાલુકાના દઢવાડા ગામના વતની છે. તેઓ હાલ M.scનો અભ્યાસ કરે છે. નાની વયે જ...

સરદાર સરોવર ડેમના અસરગ્રસ્તો 38 દિવસથી શીરા ગામ ખાતે હડતાલ પડતર.. જાણો કેમ ?

0
નર્મદા:સરદાર સરોવર ડેમના અસરગ્રસ્તો પડતર માંગણીઓને લઇને 38 દિવસથી શીરા ગામ ખાતે હડતાલ કરી રહ્યા છે.જો તેઓની નેતાઓ મુલાકાત લઈ માંગણીઓ પૂરી કરવાની ખાત્રી નહિ...

કપરાડાના બાલચોંઢી ગામમાં ભેદી સંજોગોમાં ઘરમાંથી મળી લાશ..મોતનું રહસ્ય ઉકેલવા પોલીસ બની સક્રિય..

0
કપરાડા: ગ્રામિણ વિસ્તરોમાં હવે મૃત્યુ થયાની એવી ઘટનાઓ સામે આવી રહી છે કે તમારે વિશ્વાસ કરવો મુશ્કેલ બને છે ત્યારે આવી જ એક ઘટના...

વલસાડમાં AAP પ્રસ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજનારા ઈશ્વરભાઈ ડી. પટેલે આપ્યું રાજીનામુ.. કેમ ?...

0
ધરમપુર: આમ આદમી પાર્ટીના બિરસા મુંડા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ ઈશ્વરભાઈ ડી. પટેલ ગતરોજ રાજીનામુ લોકસભા પ્રભારીને વોટ્સએપ પર મોકલી આપ્યાની ઘટના સામે આવતા ધરમપુરના...

વાંસદામાં માવલીદેવની પૂજામાં આવેલા ત્રણ યુવાનો ઝાડ સાથે અથડાતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત:...

0
વાંસદા: હાલમાં ચુંટણીના સમયમાં ગ્રામિણ વિસ્તારોમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ગતરોજ ધાકમાળ ગામ નજીક ડાંગના બારખાંદીયા ગામના માવલી દેવપૂજામાં...