ઝઘડિયામાં ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સાફસફાઈ કામદારોનું કરાયું સન્માન..

0
ઝઘડિયા: ગત 2 જી ઓક્ટોબર ગાંધી જન્મ જયંતી નિમિત્તે સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વસ્થ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ઝઘડિયા નગર ખાતે...

નવસારીમાં નગરપાલિકાના સમયે ફૂવારાથી સ્ટેશન સુધી ડિવાઇડર બનાવવામાં આવ્યા..

0
નવસારી: નવસારીમાં નગરપાલિકાના સમયે ફૂવારાથી સ્ટેશન સુધી ડિવાઇડર બનાવવામાં આવ્યા હતા. આ ડિવાઇડર પર વૃક્ષો રોપી બન્ને તરફ ગ્રીલ લગાવવામાં આવી હતી. જે સમય...

વાપીના સલવાવ ખાતે ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ..

0
વલસાડ: વલસાડ જિલ્લાના વાપીના સલવાવ ખાતે ગત રાત્રે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે તેણે આજુબાજુના 5 થી...

ઝઘડિયા તાલુકાના જરસાડ નજીક માધુમાતી ખાડીમાંથી ડી કમ્પોઝ હાલતમાં વૃધ્ધનો મૃતદેહ મળ્યો..

0
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકના જરસાડ ગામે માધુમતી ખાડીમાંથી એક 65 વર્ષીય વૃધ્ધનો જર્જરિત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. કાંટોલ ગામના 65...

સરકાર વાવાઝોડાના પીડિત પરિવારને સહાય કરશે એવી એકપણ ક્ષણની રાહ જોયા વગર અવિરત સેવા...

0
વાંસદા: તારીખ 27/09/2025 ના રોજ આવેલ વાંસદામાં સિણધઈ અને મહુવાના વહેવલ ગામે આવેલ ચક્રવાતની અનહદ નુકસાનીમાં રૂપવેલ ગામની સાફ-સફાઈ ટીમથી લઇ 546 નંગ પતરા,...

કપરાડા તાલુકામાંથી નાનાપોઢા તાલુકો અલગ થતા નવનિયુક્ત હોદ્દેદારોની વરણી..

0
કપરાડા: કપરાડા તાલુકામાંથી નાનાપોઢા તાલુકો અસ્તિત્વમાં આવ્યા બાદ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા નાનાપોઢા તાલુકાની નવી કારોબારીની રચના કરવામાં આવી. આ પ્રસંગે કપરાડા...

વલસાડમાં રસ્તા પર ઠેર ઠેર રખડતા ઢોરનો ગંભીર પ્રશ્ન બન્યો..નાગરિકોમાં ભારે રોષ

0
વલસાડ: જિલ્લામાં દિવાળીના આગામી તહેવારોના દિવસો પહેલાં રસ્તા પર ઢોરનો પ્રશ્ન ગંભીર બન્યો છે. વલસાડમાં રખડતાં ઢોરનો અસહ્ય ત્રાસ વધી રહ્યો છે. દરમિયાન કોંગ્રેસ...

વલસાડના ફલધરા ગામમાં નવરાત્રી દરમિયાન એક દુઃખદ ઘટના બની..

0
વલસાડ : વલસાડ જિલ્લાના ફલધરા ગામમાં નવરાત્રી દરમિયાન એક દુઃખદ ઘટના બની છે. ગરબા રમ્યા બાદ 24 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી નિધન થયું છે. આ...

નવસારી ઇ આરટીઓ ચલણ એપીકે કેસમાં ઝડપાયેલા ચાર આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ.. સાયબર હેલ્પલાઇન...

0
નવસારી: નવસારી સહિત સમગ્ર રાજ્યમાં દર બીજી વ્યક્તિ ઇ આરટીઓ ચલણ એપીકે છેતરપિંડીનો ભોગ બને છે તેવી છેતરપિંડીનો ભોગ બનેલા ગણદેવીના શખ્સની ફરિયાદ બાદ...

વલસાડમાં રાજ્યના વેરા વિભાગે કેટલાક ગરબા આયોજકોને કેઝયુઅલ ડીલરોને નોંધણી ન કરાવવા બદલ કરી...

0
વલસાડ: વલસાડમાં રાજ્યના વેરા વિભાગે કેટલાક ગરબા આયોજકોને કેઝયુઅલ ડીલર તરીકેની નોંધણી અંગે નોટિસો પાઠવી છે. ગરબા કાર્યક્રમો દરમિયાન થતી આર્થિક લેવડદેવડ છતાં કેઝયુઅલ...