ઉદવાડા રેલવે ફાટક ક્રોસ કરતી વખતે ફોનમાં વ્યસ્ત રહેતા ટ્રેનની અડફેટમાં આવી ગઇ.. ફોનના...

0
ઉદવાડા: આધુનિક જમાનામા અભિશાપ બની ગયેલા મોબાઇલ ફોને વધુ એક જિંદગી નિગળી છે, 26 વર્ષીય યુવતી ફોન પર વાત કરતી રેલવે ટ્રેક ક્રોસ કરતી...

ધરમપુરની વિદ્યામંદિર શેરીમાળ પ્રાથમિક શાળામાં DIGIBANK નો શુભારંભ..!

0
ધરમપુર: આજરોજ, બુધવાર, 16મી જુલાઈ, 2025 ના રોજ, બપોરે 12:30 કલાકે ધરમપુર તાલુકાની વિદ્યામંદિર શેરીમાળ પ્રાથમિક શાળામાં SMC (School Management Committee) ના હસ્તે "DIGIBANK"...

ઝઘડિયાના તવડી ગામે શાળામાં બાળક ઇજાગ્રસ્ત થવાના પગલે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શાળાની મુલાકાતે..

0
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા નજીક તવડી ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક દ્વારા વિધ્યાર્થીઓ પાસે કામ કરાવાતું હોવાનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. મળતી વિગતો...

રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં ડેપ્યુટી કલેક્ટર ડીસી-1 વિધુબેન ખૈતાન અને કલેક્ટર કચેરીના સ્ટાફે આકસ્મિક તપાસ…

0
રાજપીપલા: રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં ડેપ્યુટી કલેક્ટર ડીસી-1 વિધુબેન ખૈતાન અને કલેક્ટર કચેરીના સ્ટાફે આકસ્મિક તપાસ હાથ ધરી. તેમણે હોસ્પિટલના વિવિધ વોર્ડ અને સ્વચ્છતાનું નિરીક્ષણ...

છોટુભાઈ વસાવાને ભારતીય ટ્રાયબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા..

0
ઝઘડીયા: ઝઘડીયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને પ્રખર આદિવાસી નેતા શ્રી છોટુભાઈ વસાવા 81 મા જન્મ દિવસ નિમિત્તે માલજીપરા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઝઘડીયા,...

પાલેજ GIDC વિસ્તારમાં આવેલી સ્ટીલકો ગુજરાત લિમિટેડ કંપનીમાં થયેલી ચોરીનો ભેદ પાલેજ પોલીસે ઉકેલ્યો..કુલ...

0
પાલેજ: પાલેજ GIDC વિસ્તારમાં આવેલી સ્ટીલકો ગુજરાત લિમિટેડ કંપનીમાં થયેલી ચોરીનો ભેદ પાલેજ પોલીસે ઉકેલ્યો છે. પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી છે. ભરૂચ...

વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 6.67 મિમી વરસાદ નોંધાયો..સૌથી વધુ વરસાદ ધરમપુર તાલુકામાં...

0
વલસાડ: વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 6.67 મિમી વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ધરમપુર તાલુકામાં 21 મિમી નોંધાયો છે.વલસાડ જિલ્લાના અન્ય...

રાજપીપળાના માંડણ ગામમે સ્ટંટ કરતાં આણંદનો પરિવાર પાણીમાં ફસાયો​​​​​..

0
રાજપીપળા: રાજપીપળામાં કરજણ ડેમના ઉપરવાસના વિસ્તારમાં આવેલું માંડણ ગામ પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. ડુંગરો અને લીલોતરીની વચ્ચે પ્રવાસીઓ બોટિંગની મજા માણતા હોય...

રાજપીપળા વચ્ચે ભંગાર બસોના કારણે બસ સેવા નિષ્ફળ જાય…ભંગાર બસોથી વિદ્યાર્થીઓ અભ્યાસ છોડવા મજબૂર..

0
રાજપીપળા: રાજપીપળા વચ્ચે ભંગાર બસોના કારણે બસ સેવા નિષ્ફળ જાય છે અને ગરીબ વિદ્યાર્થીઓની હાલત કફોડી બને છે વિદ્યાર્થીઓ અભ્યાસ છોડવા પણ મજબૂર બને...

વલસાડ જિલ્લામાં ગંભીર બ્રિજ અકસ્માત બાદ વહીવટી તંત્ર એક્શન..વલસાડમાં 5 મુખ્ય બ્રિજ બંધ..

0
વલસાડ: વલસાડ જિલ્લામાં ગંભીર બ્રિજ અકસ્માત બાદ વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માની સૂચના મુજબ 235 બ્રિજનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું...