દ. ગુજરાતમાં મેઘરાજાના રિસામણાંને લઈને MLA ડો.દર્શનાબેનની 8 કલાકની વીજળી 10 કલાક કરવા મંત્રી...
નાંદોદ: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા જાણે રીસાય ગયા હોય એવું ધરતી પુત્રોની લોકચર્ચા થઈ રહી છે ત્યારે નર્મદા જિલ્લામાં ખેડૂતોના પાકમાં વરસાદ ખેંચાતા મોઘા પાકના...
‘જય સાંઈનાથ’ના જયઘોષ અને સાંઈ પાલખી સાથે વાંસદાના અંકલાછ ગામથી નીકળી પદયાત્રા.. જુઓ વિડીયો
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા અંકલાછ ગામમાંથી શ્રધ્ધા સબૂરી સાંઇનાથના દર્શને છેલ્લાં દસ વર્ષથી પદયાત્રા નીકળે છે ત્યારે ગતરોજ 11 વખત 7:00...
વાંસદામાં તાલુકામાં 3 માસથી યુરીયા ખાતર નહિ મળતું હોવાની રાવ..
વાંસદા: વાંસદા તાલુકાના ખેડૂતોને છેલ્લા ત્રણ મહિનાથી જરૂરિયાત મુજબનું યુરિયા ખાતર મળતું ન હોવાની રાવ ઊઠી રહી છે. આ સબસિડાઇઝ રાસાયણિક ખાતરના કાળાબજારની આશંકાના કારણે...
ખેરગામમાં રાષ્ટ્રીય પક્ષી ઘાયલ મોર નું કરાયું રેસ્ક્યુ.. વધુ સારવાર માટે વનવિભાગને સોંપાયો મોર..
ખેરગામ: શ્રી કૃષ્ણના મુગટમાં મોરનું પીંછું, કાર્તિકેયનું વાહન કે સરસ્વતી માતા પણ મોરનું પીંછું ધારણ કરતી હો છે આમ મોરનું સ્થાન હિન્દૂ ધર્મમાં પણ...
ધરમપુરમાં ખેડૂતોનો ઉભા પાકને બચાવવા ખેતીવાડી (AG) ની બંધ લાઈનોના તાત્કાલિક ચાલુ કરાવવા કરાઈ...
ધરમપુર: ખેડૂતોનો ઉભો પાક ડાંગર, મરચા અને અન્ય પાકોને નુકશાન થતાં અટકાવી ગતરોજ ધરમપુર તાલુકામાં GEB ખાતે ખેતીવાડી (AG) ની બંધ લાઈનોના તાત્કાલિક ચાલુ...
સાગબારામાં ખેરના લાકડાની હેરાફેરી કરતી જીપને પકડી.. 40 હજારથી વધુના લાકડા કર્યા જપ્ત..
સાગબારા: આદિવાસી વિસ્તારોમાં જંગલોનો સફાયો કરતી ટોળકી વધી રહી છે ત્યારે ગતરોજ સાગબારા તાલુકાના ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પરથી ખેરના લાકડાની હેરાફેરી કરતા સાગબારા વનવિભાગ...
વ્યારા રેફરલ હોસ્પિટલનું ખાનગીકરણ.. આદિવાસી લોકો કહી રહ્યા છે સરકાર માત્ર જાહેરાત પુરતી જ...
વ્યારા: આદિવાસી લોકોના આરોગ્ય સાથે જોડાયેલી રેફરલ હોસ્પિટલ વ્યારાનું સરકારશ્રીએ 11-08-2023 ના ઠરાવ મુજબ તાપી જિલ્લામાં મંજૂર થયેલ મેડીકલ કોલેજ ખાનગી કંપનીને બનાવવા તેમજ...
ઉમરપાડાની પ્રકૃતિની ગોદમાં આવેલ ‘દેવધાટ’ ખાતે આદિવાસી યુવાઓએ યોજાયો ” પ્રાકૃતિક સંવાદ “..
ઉમરપાડા: એકમાત્ર જોવાલાયક સ્થળ ઉમરપાડામાં 'એટલે' દેવધાટ.. ત્યારે હાલ સોળે કળાએ ખીલી ઉઠેલા દેવઘાટ પર દક્ષિણ ગુજરાતના ડાંગ, સેલવાસ, વલસાડ, નવસારી તાપી,સુરત અને નર્મદા...
ડાંગ કોંગ્રેસમાંથી તુષાર કામડીએ ‘શું’ ભાજપમાં ભગવો ધારણ કરવા આપ્યું રાજીનામું.. જાણો ?
ડાંગ: 2015 માં આઈ. ટી સેલ ના કોર્ડીનેટર થી શરૂઆત કરી, ડાંગ જિલ્લા યુવા સોશિયલ મીડિયા પ્રમુખ સુધી છેલ્લાં 9 વર્ષથી ડાંગ જીલ્લા કોંગ્રેસમાં...
પાવાગઢમાં મોટી દુર્ઘટના ટળી: રોપ-વેના પિલરની ગરગડીમાંથી કેબલ ઊતરી ગયો..
પાવાગઢ: યાત્રાધામ પાવાગઢ ખાતે 26 ઓગસ્ટની મોડી સાંજે રોપ-વેનાં પિલર નંબર- 4ની ગરગડીમાંથી કેબલ ઊતરી જતાં રોપ-વે સેવા અટકી ગઈ હતી. તેમજ ઉડનખટોલાની 10થી વધુ...















