સિવિલ હોસ્પિટલમાંથી મહત્વના સમાચાર : વિજય રૂપાણીનું DNA મેચ થયું, હવે પરિવારને સોંપાશે મૃતદેહ

0
અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાંથી મહત્વના સમાચાર સામે આવ્યા છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ડીએનએ મેચ થયા છે. જેના બાદ તેમના મૃતદેહને પરિવારને સોંપાશે. હર્ષ સંઘવીએ...

ઝઘડિયાના માલીપીપર પ્રા. શાળામાં વલ્ડૅ વિઝન ઈન્ડિયા સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ માટે ટોઈલેટની સુવિધા કરાઇ...

0
ઝઘડિયા: ઝઘડિયા શાખાના વલ્ડૅ વિઝન ઈન્ડિયા સંસ્થાના મેનેજર વિનીત મેસી અને સ્ટાફના પ્રયત્નોથી ક્ષેત્રીય વિકાસ કાયૅક્રમ અંતગર્ત માલીપીપર ગામની પ્રાથમિક શાળા મા વલ્ડૅ વિઝન...

ધરમપુરની ખોબા શાળાના બાળકોને અભ્યાસ માટે સુરત ONGC દ્વારા બેંચની સુવિધા આપવામાં આવી..

0
ધરમપુર: ખોબા પ્રાથમિક શાળાની સતત પ્રગતિ અને શૈક્ષણિક શોભાયાત્રામાં એક નવો અધ્યાય ઉમેરાયો છે! ONGC સુરત અને સુરતની અન્ય પ્રતિષ્ઠિત સંસ્થાઓના સહયોગથી અમારી શાળાના...

વાંસદામાં 15 વર્ષ પહેલા મંગુભાઈ પટેલના હસ્તે ખાર્તમુહર્ત થયેલ આંગણવાડી.. હજુ “જૈસે થે” ની...

0
વાંસદા: 15 વર્ષ પહેલાં વાંસદા તાલુકાના નવા ફળિયા વિસ્તારમાં વન અને પર્યાવરણ મંત્રી મંગુભાઈના હસ્તે આંગણવાડી-9 નું નવા મકાન માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું,...

અમદાવાદ પ્લેન ક્રેશનો સૌથી પહેલા LIVE વિડીયો બનાવનાર સગીરને પોલીસે બોલાવ્યો.. જાણો કેમ ?

0
અમદાવાદ: 12 જુને અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન મેઘાણી નગર વિસ્તારમાં ક્રેશ થયાના સમયનો લાઇવ વીડિયો બનાવનાર મેઘાણીનગરના 17 વર્ષના સગીર યુવક આર્યનની અટકાયત અમદાવાદ...

પ્લેન ક્રેશ થયા પહેલા પાયલોટ સુમિત સભરવાલનો ATC ને શું છોડયો છેલ્લો મેસેજ.. MAYDAY...

0
અમદાવાદ: પાવર ઓછો થઇ રહ્યો છે, વિમાન ઉડી રહ્યું નથી, આપણે બચીશું નહીં', પાયલોટ સુમિત સભરવાલનો ATC ને છેલ્લો મેસેજ હતો હોવાનું હવે સામે...

જે ડોક્ટર્સના મોત થયા છે તેમના શબ પડ્યા છે અને અમને મકાન ખાલી કરાવે...

0
અમદાવાદ: કોઈપણ દુર્ઘટના થાય ત્યારે તંત્ર લોકો પર મનમાની કરે છે. 12 જૂન 2025ના રોજ, અમદાવાદમાં ટાટા કંપનીનું પેસેન્જર પ્લેન બોઈંગ 787-8 ડ્રીમલાઈનર ટેકઓફ...

આજે 14 જૂન વિશ્વ રક્તદાન દિવસ.. જાણીએ આજનો ઇતિહાસ..રક્તદાનનું મહત્વ.. શું કહે છે રક્તદાન...

0
ધરમપુર: કાર્લ લેન્ડસ્ટેઇનર (Karl Landsteiner) એ એબીઓ રક્તસમુહ પ્રણાલી (ABO blood group system)ના શોધક છે અને આ માટે તેમને 1930ના વર્ષનું નોબૅલ પારિતોષિક પણ...

ભરૂચના મહિલા નો અમદાવાદ વિમાન ક્રેશ માં ટ્રાફિકમાં ફસાઈ જવાને કારણે જીવ બચી જતા...

0
ભરૂચ:અધિકારીઓને ઘણી આજીજી કરી પણ પ્લેનમાં બેસવા ન દીધી ભરૂચ પરત આવતી વેળાં રસ્તામાં સ્વજનોના ફોનથી દુર્ઘટનાની જાણ થઇ. અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાની ઘટનામાં 142થી...

વલસાડમાં 15 ડેન્ગ્યુ અને 3 મેલેરિયાના કેસો નોંધાયા.. 800 આરોગ્ય કર્મચારીઓ જિલ્લામાં સર્વે માટે...

0
વલસાડ: કમોસમી વરસાદને કારણે વલસાડ જિલ્લામાં મચ્છરજન્ય રોગચાળા ના કેસો નોંધાયા છે આમાં ડેન્ગ્યુના 15 અને મેલેરિયાના 3 કેસનો સમાવેશ થાય છે. આ પરિસ્થિતિને...