વાંસદા તાલુકાના વઘઈ રોડને અડીને ક્વોરી ઉભી કરી ગેરકાયદેસર કપચી રેતીનો વેપલો તંત્ર નિંદ્રાધીન..નિયમોની...

0
વાંસદા: છેલ્લાં કેટલાક સમયથી વાંસદા તાલુકામાં ગેરકાયદેસર રેતી કાપચીનોનો મોટાપાયે વેપલો થઈ રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે છતાં વાંસદા તાલુકાના અધિકારીઓ આંખઆડા કાન...

નાનાપોંઢા તાલુકાનું અંભેટી ગામ પાણીની અદભૂત સમૃદ્ધિ માટે ચર્ચાનો વિષય બન્યું છે..

0
નાનાપોંઢા: વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકાના અંભેટી ગામના વણઝાર ફળિયામાં પાણીનું સ્તર અસાધારણ રીતે ઊંચું જોવા મળ્યું છે. આજે વિશ્વભરમાં પાણીની તંગી અને ભૂગર્ભ જળસ્તર...

વિદ્યામંદિર શેરીમાળ પ્રાથમિક શાળા ધરમપુરમાં વન ભોજનનો કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન..

0
ધરમપુર: વિદ્યામંદિર શેરીમાળ પ્રાથમિક શાળા દ્વારા આયોજિત વન ભોજન (સમૂહ ભોજન) કાર્યક્રમ આજે અત્યંત ઉત્સાહ અને સહભાગિતા સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો. આ કાર્યક્રમમાં શાળાના...

ભારતીય ટ્રાયબલ પાર્ટી અને BTS ATSમાં નવા હોદ્દેદારોની વરણી: ગુજરાતમાં આદિવાસી નેતૃત્વને મજબૂતી

0
ભરૂચ: ગતરોજ ભારતીય ટ્રાયબલ પાર્ટી અને BTSATSમાં નવા હોદ્દેદારોની વરણી: ગુજરાતમાં આદિવાસી નેતૃત્વને મજબૂતી ચદેરિયા, 14 ડિસેમ્બર 2025: આદિવાસી સમુદાયના અધિકારો માટે લડતી ભારતીય...

તિથલ રોડ પર આવેલ આકાર એપાર્ટમેન્ટના રહીશો એક મહિનાથી ગટરના ભેળસેળવાળું પાણી પીવા મજબુર..

0
વલસાડ: વલસાડ નગરપાલિકાના હદવિસ્તારમાં આવેલ જજીસ બંગલાની બાજુમાં આવેલ આકાર એપાર્ટમેન્ટના રહીશો છેલ્લા એક મહિનાથી વલસાડ નગરપાલિકાની બેદરકારીથી ગટરના ભેળસેળયુક્ત પાણી પીવા મજબુર બન્યા...

ભષ્ટાચારી તંત્રના પાપે વારંવાર તૂટી પડતાં બ્રિજમાં પ્રજાના નાણાંનો વેડફાટ અટકાવવા, જવાબદારો પર કડક...

0
વલસાડ: વારંવાર રજૂઆતો અને વારંવાર પ્રસંગો બનવા છતાં કોઈ કડક પગલાં નહીં લેવાતા હોવાથી વલસાડના ભ્રસ્ટાચારી તંત્રના પ્રતાપે નવનિર્માણ થઇ રહેલા બ્રિજ તૂટી પડતા...

રાનકુવામાં બૂટલેગર અને પોલીસની પકડાપકડીમાં નિર્દોશોના જીવ મુકાયા જોખમમાં.. નુકશાન પણ પડયું વેઠવું

0
ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના બુટલેગરો બન્યા બેફામ બન્યાની ઘટના સામે આવી છે એમ કહી શકાય કારણે સવારે રાનકુવા પોલિસ ચોકીની સામે એલસીબીની ઘેરાબંધી તોડી...

આદિવાસી સમાજના પ્રેરણારૂપ સેવક ફાધર કાર્લોસ બરેચીનું અવસાન: ચૈતર વસાવાની આંસુભરી શ્રદ્ધાંજલિ..

0
નર્મદા: આજરોજ નર્મદામાં આદિવાસી વિસ્તારોના સાચા હિતૈષી, દુષ્કાળ સમયે લોકોના ઘરોમાં અનાજ પૂરું પાડનારા મિશનરી ફાધર કાર્લોસ બરેચી હવે આ દુનિયામાં નથી રહ્યા. ગઈ...

વલસાડમાં નવનિર્મિત બ્રિજનું પાલણનું સ્ટકચર તૂટ્યું: કેમ ? પાંચ લોકોને ગંભીર ઈજા, શું કહી...

0
વલસાડ: આજરોજ સવારના 9: 00 વાગ્યાની આસપાસ વલસાડ શહેરના કૈલાશ રોડ ઉપર બ્રિજના નવ નિર્માણની કામગીરી દરમિયાન બાંધેલી પાલણ (બામ્બુ)નું સ્ટકચર તૂટી પડ્યાનો બનાવ...

ધરમપુરના શેરીમાળ ગામમાં જલારામ બાપાના લાભાર્થે દર ગુરુવારે હાટ-બજારની શરૂઆત..

0
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના શેરીમાળ ગામમાં આવેલ જલારામ બાપાના મંદિરના લાભાર્થે દર ગુરુવારે હાટ-બજારની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ઉદ્ઘાટન તરીકે ગામના સરપંચ શ્રી...