સાંસદ મનસુખ વસાવાએ રોડની સામગ્રીમાં બળેલું તેલ ભેળવીને કામગીરી કરતાં કોન્ટ્રાકટરને જાહેરમાં ખખડાવ્યો..!
નેત્રંગ: ગતરોજ નેત્રંગ તાલુકામાંથી પસાર થતા નેત્રંગ અને મોવી ગામો વચ્ચેના જર્જરિત અને ક્ષતિગ્રસ્ત અંબાજી-ઉમરગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગના સમારકામમાં બેદરકારી દાખવતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ અને...
મહુવામાં માલધારી અને આદિવાસી વચ્ચે મારામારી.. ધારાસભ્ય અનંત પટેલે ફેક્યો લલકાર.. શું બોલ્યા.. જાણો
મહુવા: મહુવા તાલુકાના ગોપલા ગામમાં દિવાળીના દિવસે થયેલી મારામારીની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં વિવાદ ઉભો કરી દીધો છે. આ મારામારી માલધારી સમાજ અને આદિવાસી સમાજના...
ઉમરપાડાના ચારણી ગામમાં મોપેડ ચાલકનો ગંભીર અકસ્માત, જીવ બચ્યો પરંતુ વાહનને નુકસાન..
ઉમરપાડા: આજરોજ ઉમરપાડા તાલુકાના ચારણી ગામમાં આજે એક ભંગાર અકસ્માતી ઘટના બની, જેમાં મોપેડના એક્ટિવા ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતાં વાહન રસ્તાથી નીચે ફંગોળાયું...
‘દીવા તળે અંધારું’ સાબિત કરતી સ્ટેચ્યુ વિસ્તારની આદિવાસી દુર્વસ્થા: નિરંજન વસાવા
નર્મદા: નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલ ગરુડેશ્વરના ચીનકુવા ધીરખાડી ગામમાં ખેતરમાં કામ કરતા સ્થાનિક લોકો પર વીજળી પડી અને...
ડેડીયાપાડા અને સાગબારા તાલુકા દારૂના અડ્ડાના હબ.. યુવાનોના પીધેલી હાલતમાં દરોજ 2 થી વધુ...
ડેડીયાપાડા સાગબારા: કેટલાંક સમયથી ડેડીયાપાડા સાગબારા તાલુકાઓમાં આવેલ ગામોમાં ખુલ્લેઆમ વિદેશી દારૂના અડ્ડાઓ ચાલે છે, આ વિષે પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર આ વિષે અનેક...
યુથલીડર ડો. નિરવ પટેલ અને તેમની ટીમ દ્વારા વયોવૃદ્ધ અને દિવ્યાંગો સાથે દિવાળી ઉજવણી..
ખેરગામ: યુથલીડર ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા પોતાની ટીમ સાથે મળીને દર વર્ષની જેમ ખુબ જ ખેરગામ, ચીખલી, વલસાડ તાલુકાના વિવિધ ગામોમાં એકલા અટુલા રહેતા...
દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લાના લોકો રેહજો તૈયાર.. આવી રહ્યું છે વાવાઝોડું, અંબાલાલ...
દક્ષિણ ગુજરાત: અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતના લોકો રેહજો તૈયાર.. આવી રહ્યું છે વાવાઝોડું જેની અસર આજ થી જ દેખાશે. 24...
ચીખલી તાલુકાના માંડવખડક ગામમાં ભૂંકપના તીવ્ર આંચકાથી મંગુભાઈનું ઘર જમીનદોસ્ત..!
ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના માંડવખડક ગામમાં આવેલા ભૂંકપનો જોરદાર આંચકો આવતાં સૌથી વધુ નુકસાન મંગુભાઈ સોમાભાઈ પટેલના ઘરને થયું, જેનું પુરું ઘર જમીનદોસ્ત થઈ...
આદિવાસી સંસ્કૃતિની વર્ષો જૂની ‘દિવાળી માતા’ની ‘દીવી પૂજા અને મેરમેરીયા’ની પરંપરા આજે પણ નર્મદામાં...
નર્મદા: દિવાળી, જે નવા વર્ષની શરૂઆત છે આ તહેવારની ઉજવણી વિવિધ પરંપરાઓ સાથે થાય છે આજે પણ નર્મદા જિલ્લામાં આદિવાસી બહુલ વસ્તી ધરાવતા વિસ્તારમાં...
જો ચૈતર વસાવા આમ આદમી પાર્ટી છોડે તો…આદિવાસી વિસ્તારોમાં AAP હોય ખરું..? અને હોય...
ગુજરાત: આમ આદમી પાર્ટી ગુજરાતના adivasi વિસ્તારોમાં પોતાનું સ્થાન બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. સોશિયલ મીડિયાનો અસરકારક ઉપયોગ કરીને જનસંપર્ક વધારી રહી...
















