સાબરકાંઠા અને અરવલ્લી વિસ્તારોમાં ચાંદીપુરા નામના નવા વાયરસનો વધતો કહેર.. 2 દિવસમાં 4 બાળકોના...
ગુજરાત: વર્તમાન સમયમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં એક રહસ્યમય વાયરસનો પ્રકોપ પ્રકાશમાં આવ્યો છે, જેના કારણે 4 બાળકોના મોત થયા છે અને 2 અન્ય...
મંગુભાઈ પટેલના હસ્તે નવસર્જન સાર્વજનિક હાઈસ્કુલ, વરવઠમાં સભાખંડનું લોકાર્પણ.. માધુભાઈ રાઉતના શિક્ષણકાર્યોનો બિરદાવ્યા..
કપરાડા: મધ્યપ્રદેશના રાજ્યપાલશ્રી મંગુભાઈ પટેલના વરદ હસ્તે કપરાડા તાલુકાના વરવઠ ખાતે શ્રી જનતા જનાર્દન કેળવણી મંડળ સંચાલિત શ્રી નવસર્જન સાર્વજનિક હાઈસ્કુલ, વરવઠ ખાતે રૂ....
આદિવાસીઓના કુળદેવીનું દેવમોગરા બાદ બીજું મંદિર બનશે આદિવાસી રાજ્ય તરીકે ઓળખાતા ઘાણીખૂટમાં..
નેત્રંગ: નર્મદા જિલ્લામાં આદિવાસી સમાજની કુળદેવી દેવમોગરા મંદિર બાદ ભારત આદિવાસી પરિવાર યુનિટી દ્વારા નેત્રંગ તાલુકામાં આદિવાસી રાજ્ય તરીકે ઓળખાતા ઘાણીખૂટ ખાતે યાહા મોગી...
વઘઇમાં પોલીસના રાજમાં જુગારીયાનો વરલી મટકાનો ધંધો જોરશોર.. લોકો ત્રાસીને જનતા રેડ કરવાના ...
વઘઈ: વઘઈમાં વરલી મટકાનો જુગાર ફળી ફુલ્યું રહ્યું છે અને વઘઈ પોલીસ વરસાદી માહોલમાં મીઠી નીંદરની મજા માણી રહ્યાં હોવાનું જણાવી રહ્યા છે. ડાંગ...
શિક્ષણજગત શર્મસાર .. શિક્ષકે સગીર વિદ્યાર્થીનીને ગંદા મેસેજ કર્યા.. મામલો પોહ્ચ્યો પોલીસ સ્ટેશન
સુરત: 15 વર્ષીય સગીર વિદ્યાર્થિનીના મોબાઈલ ફોન પર છેલ્લા 20-25 દિવસથી શિક્ષક અશ્લીલ મેસેજ મોકલી રહ્યો હતો. શિક્ષક સગીર વિદ્યાર્થિનીને પોતાની મિત્ર બનાવવા દબાણ...
પ્રાથમિકના શિક્ષકોને સ્થાવર-જંગમ મિલકતો જાહેર કરવા ગુજરાત સરકારનો આદેશ…
ગુજરાત: હાલમાં જ ગુજરાત સરકારી પ્રાથમિક સ્કૂલોમાં ફરજ બજાવતા શિક્ષકો અને મુખ્ય શિક્ષકોને શિક્ષણ વિભાગ હસ્તકના પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા સરકારી પ્રાથમિક શિક્ષકો...
કોણ સાચુ કોણ ખોટું.. કોર્ટના હુકમ બાદ વ્યારા પોલીસ દ્વારા ડૉ.શૈલેન્દ્ર ગામિત FIR પર...
વ્યારા: આખરે કોર્ટના નિર્ણય બાદ બહુચર્ચિત ખ્યાતનામ ડૉ.શૈલેન્દ્ર ગામિત વિરૂદ્ધ ઈ.પી.કો. કલમ 376(ઈ),354-A(1)(I), 377, 504 મુજબ દુષ્કર્મની ફરિયાદ અને ઈ. પી.કો. કલમ - 354-...
ડેડીયાપાડાના પાનખલા ગામના નિશાળ ફળિયામાં છવાયો અંધારપટ, છેલ્લા 15 દિવસથી લાઈટ ન હોવાથી ગ્રામજનો...
ડેડીયાપાડા: નર્મદા જિલ્લામાં છેલ્લા 10 દિવસથી વરસાદ નોંધાયો નથી પરંતુ 26 થી 30 જૂન દરમિયાન ભારે પવન અને વાવાઝોડા માં ડેડીયાપડા તાલુકાના પાનખલા ગામે...
હળપતિ સેવા સંઘ બારડોલી સંચાલિત ડેડિયાપાડાની આશ્રમશાળા સામરપાડામાં બાળ સંસદની ચુટણીનું થયું આયોજન..
ડેડીયાપાડા: બાળ સંસદની ચુટણીમાં કુલ 7 (સાત ) વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોધાવી જેમાં 4(ચાર) કુમારો અને 3 (ત્રણ ) કન્યાઓએ ઉમેદવારી નોધાવી હતી. ચુટણી પહેલા...
સાંસદ ધવલ પટેલની ધરમપુર શ્રી નારાયણ દેવજી લાઈબ્રેરીની ઓચિંતી મુલાકાત.. તૈયારી કરતાં વિદ્યાર્થીઓ સાથ...
ધરમપુર: વલસાડ જિલ્લાનાં માન.સાંસદ સભ્યશ્રી ધવલભાઈ પટેલે ધરમપુરના ધારાસભ્ય માન. અરવિંદભાઈ પટેલ દ્વારા ધરમપુર નગરપાલિકા સંચાલિત શ્રીમંત મહારાણા શ્રી નારાયણ દેવજી લાઈબ્રેરીની અચાનક મુલાકાત...
















