માછીમારોની સતર્કતાથી 32 વર્ષીય યુવકનો જીવ બચ્યો, સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ…

0
ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પરથી એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બ્રિજ નીચે માછીમારી કરી રહેલા નાવિકોની સતર્કતાથી યુવકનો જીવ બચી ગયો છે. ગોકુલનગરમાં...

ભરૂચમાં જર્જરિત મકાનની લાકડાની મોભ તૂટી પડતાં BJP કોર્પોરેટર વિશાલ વસાવાનું મોત, પત્નીને ઈજા..

0
ભરૂચ: ભરૂચમાં એક કરુણ ઘટના સામે આવી છે. નગરપાલિકાના વોર્ડ નંબર 6ના BJP કોર્પોરેટર વિશાલ વસાવાનું જર્જરિત મકાનની મોભ તૂટી પડવાથી મૃત્યુ થયું છે....

ભરૂચ – દહેજ રોડ પર દહેગામ નજીક કંપનીના કર્મીઓની બસમાં આગ લાગી..

0
ભરૂચ: ભરૂચના દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં બપોરે હિમાની કંપનીના કામદારોને લઈ જતી લક્ઝરી બસમાં દહેગામ ચોકડી નજીક અચાનક આગ લાગી હતી. જોત જોતામાં જ આગે...

ભરૂચના આછોદ ગામમાં 38 વર્ષીય પતિએ ઝેરી દવા પીધી..સારવાર દરમિયાન મોત..

0
ભરૂચ: ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આછોદ ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. નવી નગરી વિસ્તારમાં રહેતા 38 વર્ષીય લક્ષ્મણ રમેશભાઈ રાઠોડે ઝેરી દવા...

ડાંગના દાબદર ગામમાં પિતા-પુત્રને પથ્થરથી માર્યા, 6 સામે ફરિયાદ…

0
ડાંગ: ડાંગ જિલ્લાના દાબદર (ગીરા) ગામમાં બાળકોને લઈ જવાના મુદ્દે હિંસક ઘટના સામે આવી છે. વિજયભાઈ સુરેશભાઈ ચૌધરી પોતાના બે બાળકોને લેવા સાસરે પહોંચ્યા...

ભીલ સમાજનાં શૌર્યનો ઇતિહાસની ગાથાઓનો વર્ણન કરતું પુસ્તક વીર ભીલ યોદ્ધાઓનો ડાંગ દરબાર રંગ...

0
સાપુતારા: સાપુતારા ડાંગનાં રાજવી ધનરાજસિંહ સૂર્યવંશી વાસુર્ણા દ્વારા ભીલ સમાજનાં શૌર્યનો ઇતિહાસની ગાથાઓનો વર્ણન કરતું પુસ્તક વીર ભીલ યોદ્ધાઓનો ડાંગ દરબાર રંગ ઉપવન ખાતે...

નાનાપોંઢામાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો કુકણા એન્જિનિયરિંગ ગ્રુપની અનોખી પહેલ..

0
કપરાડા: ગતરોજ નાનાપોંઢા એન આર રાઉત ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલમાં શિક્ષણના જુદા જુદા વિભાગોમાં ઉચ્ચ અભ્યાસ કરતા ગરીબ અને જરૂરિયાતમંદ વિધાર્થીને પ્રોત્સાહીત કરવા માટે KEGA...

કપરાડાના લવકર ગામમાં ઝઘડાની જૂની અદાવતને લઈને ખેલાયો ખૂની ખેલ.. 4 આરોપીઓની ધરપકડ..

0
કપરાડા: બે દિવસ આગળ કપરાડાના લવકર ગામમાં જૂની અદાવતને લઈને થયેલા ઝઘડામાં રાતે 8:30 વાગ્યાની આસપાસ એક સમહુ દ્વારા હિંસક હુમલાની ઘટના બહાર આવી...

રેલવે વહીવટીતંત્રની ઉદાસીનતા: 6 વર્ષ બાદ પણ સાંજરોલી-કોયારી ગામ વચ્ચે રેલવે લાઇનમાં પાણી નિકાલ...

0
નર્મદા: કેવડીયામાં આવેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. આ યાત્રા ધામને દેશના અન્ય વિસ્તારો સાથે વધુ સારા રેલવે સંપર્કથી...

ધરમપુરમાં જમીન વિવાદમાં કરાઈ હત્યા લાકડાના ફટકા મારી વ્યક્તિનો ઢીમ ઢાળી દીધો..

0
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકામાં જમીન વિવાદને લઈને નાની કોરવાડ ધનકી ફળિયામાં રહેતા 79 વર્ષીય કાશીરામ શિંગાડા પર તેમના કુટુંબી દેવરામ ગૉડુંભાઈ સિંગાડાએ લાકડી વડે...