જાણો: ક્યાં બનવા જઈ રહ્યો છે ગુજરાતનો પ્રથમ રબર ડેમ.. કેટલા ગામડાઓને લાભ થવાનું...

0
બોડેલી: 100 કરોડ ડેમ અને 28 કરોડની રૂપિયા કેનાલ માટે મંજૂર કરી આધુનિક ટેક્નોલોજીથી ગુજરાત સરકાર દ્વારા છોટાઉદેપુરમાં બોડેલીના રાજવાસણા ગામે હિરણ નદી પર...

R O નું પાણી પીતા હોવ તો ચેતી જજો, આ થઈ શકે ગંભીર બીમારીઓ..

0
ધરમપુર: ગતરોજ આપણે વિશ્વ જળ દિવસની ઉજવણી કરી લોકોને પાણીના મહત્વ અને તેના સંરક્ષણ વિશે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે આજકાલ શહેરોમાં લોકો...

ચીખલી આલીપોર વસુધરા ડેરી પાસે બે કાર વચ્ચે અકસ્માત: બંને વાહનોમાં આગ..

0
ચીખલી: ગતરોજ ચિખલી તાલુકાનાં આલીપોર વિસ્તારમાં વસુધરા ડેરી નજીક બે કાર વચ્ચે જોરદાર અકસ્માતની ઘટના બનવા પામી હતી। જેમાં બંને વાહનોમાં લાગી આગ ફાટી...

નવસારીમાં MBBS ડોક્ટર ઓનલાઈન ઠગાઈનો બન્યો ભોગ.. 6 લાખનો લાગ્યો ચૂનો..

0
નવસારી: જલાલપોર તાલુકાના મરોલી રોડ પર ક્લિનિક ધરાવતા MBBS ડોક્ટર ચેતન મોંઘાભાઈ મહેતા સાથે સાયબર ઠગાઈનો કિસ્સો બન્યો છે. ઓનલાઈન ઠગાઇ કરનારાએ વોટ્સએપ વીડિયો...

ઉકાઇ ડેમમાં સોલાર પાવર પ્રોજેક્ટના વિરોધમાં સોનગઢમાં આદિવાસી આક્રોશ જનસભાનું આયોજન..

0
સોનગઢ: ગતરોજ સોનગઢ તાલુકાના સેરૂલા ગામે સ્થાનિક મંડળીઓ તથા આગેવાનો દ્વારા ઉકાઇ ડેમમાં 15000 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરનાર સોલાર પાવર પ્રોજેક્ટના વિરોધમાં આદિવાસી આક્રોશ...

વલસાડમાં ગુજકેટની પરીક્ષા શરૂ, ઉત્સાહ અને ઉમંગ સાથે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા…

0
વલસાડ: વલસાડ જિલ્લામાં ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) 2025ની પરીક્ષા આજે શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ થઈ છે. જિલ્લા કલેક્ટર નૈમેષ દવેના માર્ગદર્શન હેઠળ તંત્રએ તમામ...

ઝઘડિયા તાલુકાના કરાડ ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી સળગી ગયેલ હાલતમાં માનવ કંકાલ મળતા ચકચાર..

0
ઝઘડિયા: હાલમાં આદિવાસી વિસ્તારમાં હત્યા આત્મહત્યાના કિસ્સાઓ વધુ પ્રમાણમાં વધી રહ્યા છે ત્યારે આજરોજ ઝઘડિયા તાલુકાના કરાડ ગામની સીમમાં એક શેરડીના ખેતરમાંથી સળગી ગયેલ...

ધરમપુરમાં કરંજવેરી પાસે પુલિયા પર રિલિંગ ન મૂકવાના પાપે હાઇવે વહીવટીતંત્રના પાપે આદિવાસી દીકરીએ...

0
ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકામાં મોટીઢોલડુંગરી ગામની દીકરી કરીના બેન મુકેશભાઈ પટેલનુ કરંજવેરી ગામે ડેરીના સામેના પુલ પર રેલિંગ ન હોવાને કારણે નેશનલ 56 ના...

ભરૂચ ભુસ્તર વિભાગનો સપાટો-ઝઘડિયા તાલુકાના લિંભેટ ગામે કથિત ગેરકાયદેસર માટી ખનન ઝડપાયું

0
ભરૂચ: ભરૂચ ભુસ્તર વિભાગની ટીમે ઝઘડિયા તાલુકાના લિંભેટ ગામેથી કથિત ગેરકાયદેસર માટી ખોદકામની પ્રવૃત્તિ ઝડપી લઇને કુલ રૂપિયા ૫૦ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.ઉલ્લેખનીય...

વાલીયામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઓફિસ ઉદ્ઘાટન અને બિલ્ડીંગનું લોકાર્પણ..

0
ભરૂચ: ભરૂચ જિલ્લાના વાલીયા ખાતેખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નવનિર્મિત ઓફિસ બિલ્ડીંગ, ઓકશન શેડ તથા શોપ કમ ગોડાઉન લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. સૌપ્રથમ દિપ પ્રાગટય...