મોરારી બાપુ.. આવનારા સમયમાં હિન્દુ મુસ્લિમ, ક્રિસ્તી વચ્ચે વર્ગ વિગ્રહ ઉભો કરશે.. ધર્માંતરણ મુદ્દે...
સોનગઢ: મોરારી બાપુએ કહ્યું કે હું ભિક્ષા ના બહાને ગામડે ગામડે ફરુ છું. ત્યારે ગ્રામીણ વિસ્તારમાં સરકારી શાળાની ભયાનક સ્થિતિ છે. વતાળ પ્રવૃતિ વધુ...
સુરતમાં આરોપીએ રોફ જમાવતો વીડિયો સો. મીડિયામાં મુક્યો.. “જો ભાઈગીરી કરશો, તો પોલીસ તમને...
સુરત: સુરત શહેરમાં સોશિયલ મીડિયામાં રીલ્સ દ્વારા ભાઈગીરી જમાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ગેંગસ્ટર સ્ટાઇલમાં વીડિયો બનાવી લોકોમાં ડર ફેલાવનારા શખ્સોને હવે સુરત પોલીસ...
માંડવીના બલેઠી ગામમાં બે લક્ઝરી બસમાં આગ..અઢી કલાક સુધી ફાયર બ્રિગેડની કામગીરી
માંડવી: માંડવી તાલુકાના બલેઠી ગામના મંદિર ફળિયામાં ગત મોડી રાત્રે બે લક્ઝરી બસમાં ભીષણ આગ લાગી હતી. સૌ પ્રથમ જલારામ ટ્રાવેલ્સની બસ (GJ 01...
વિશ્વ ક્ષય દિવસે નર્મદા જિલ્લામાં જનજાગૃતિ રેલી , 44 ગ્રામ પંચાયત ટીબી મુક્ત, નર્સિંગ...
નર્મદા: નર્મદા જિલ્લામાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી અંતર્ગત જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ વર્ષની થીમ "Yes! WE CAN #End TB, Commit, Invest Deliver!"...
નવસારીમાં મોબાઇલની દુકાનના તાળા તૂટ્યાં, 49 મોબાઈલ અને રોકડ ચોરી તસ્કરો ફરાર..
નવસારી: નવસારી શહેરમાં ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. તાજેતરમાં જૂના એસટી ડેપો વિસ્તારમાં આવેલી વીર મોબાઈલ નામની દુકાનને ચોરોએ નિશાન બનાવી છે. ચોરોએ...
સુરતમાં લાંચ-તોડ કેસમાં છેલ્લા 8 વર્ષમાં 9 કોર્પોરેટર કે તેમના સગાસંબંધીઓ પકડાયા..
સુરત: હાલમાં સુરત મહાનગરપાલિકામાં આપમાંથી ચૂંટણી જીતેલા એક કોર્પોરેટરે ટેમ્પરરી સ્ટ્રકચર તોડવાની ધમકી આપીને પૈસા પડાવ્યાની ફરિયાદ બાદ તેની ધરપકડ થઈ છે. આ પહેલા...
ચીખલીના આલીપોર હાઇવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર બે કાર ભડકે બળી..
ચીખલી: અકસ્માતની પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ જાહેરાત આપનાર અમદાવાદના શિલ્પાલય એપાર્ટમેન્ટ વાસણ તા.જી. અમદાવાદ ખાતે રહેતા કેતન જશવંતલાલ શાહ (ઉ.વ-57) 22 માર્ચ 2025ના...
સુરતના ડિંડોલી નજીક ગંભીર અકસ્માત સર્જાયો.. ટ્રકમાં બાઈક ઘૂસી જતાં વિદ્યાર્થીનું મોત..
સુરત: ડીંડોલી પ્રમુખ પાર્ક બ્રિજ પર આગળ જતા ટ્રકમાં પાછળથી બાઈક ભટકાતા બાઈક સવાર બે મિત્રો પૈકી ધોરણ 10ના વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું.જ્યારે મિત્ર...
જાણો દક્ષિણ ગુજરાતમાં ક્યાં.. ભાજપના નેતા દ્વારા આદિવાસી યુવાનને આત્મહત્યા કરવા દુષ્પ્રેરણા અપાઈ હોવાની...
જંબુસર: ભરૂચના કવિથા ગામની આત્મહત્યા માટે દુષપ્રેરિતની ઘટના બાદ ગતરોજ આ બીજી આત્મહત્યા માટે પ્રેરિત કરવાની આ બીજી ઘટના સામે આવી છે છે જ્યાં...
ચૈતર વસાવાને ગુજરાતનાં AAPના પ્રભારી કેમ નહીં બનાવાયા.. શું આયાતી ગોપાલ રાય કે દુર્ગેશ...
ગુજરાત: બે દિવસ પહેલાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી ગોપાલ રાયના નામના ભાડૂતી ગુજરાત આપના પ્રભારી તરીકે નિમણુક કેમ કરી દેવામાં આવી.. કેમ ગુજરાતમાં ચૈતર...
















