ઉમરગામ તાલુકામાં જૂથ પાણી પુરવઠા યોજનાનું ફરી બાળ મરણ થવાની ભીતિ…

0
ઉમરગામ: ધોડીપાડા સાંસ્કૃતિક હોલમાં શનિવારે ધારાસભ્ય રમણ પાટકરની અધ્યક્ષતામાં પાણી પુરવઠા વિભાગ દક્ષિણ ઝોન સુરતના નાયબ કાર્યપાલક ઇજનેર ડી.એન. પરમારની ઉપસ્થિતિમાં ઉમરગામ તાલુકાના સરપંચો,...

વાંસદા નગરમાં લોકોની તરસ છીપાવવા મુકાયેલ વોટર ATM ધૂળ ખાય છે…

0
વાંસદા: વાંસદા તાલુકામાં જિલ્લા પંચાયત હસ્તે લોકોને શુદ્ધ પાણી જેવી સુવિધા પુરી પાડવાના હેતુથી 2021-22 માં લાખોના ખર્ચે નગરના મુખ્ય મથક ગાંધી-મેદાન સામે વોટર...

અંબાલાલની આગાહી.. દક્ષિણ ગુજરાતના કયા જિલ્લાઓમાં ગાજવીજ સાથે ત્રાટકશે વરસાદ..

દક્ષિણ ગુજરાત: અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, આગામી દિવસોમાં ભારે પવનના ફુંકાશે. સમુદ્ર કિનારે પણ વરસાદ અને મેઘ ગર્જના સાથે ભારે પવન ફૂંકાશે....

નવતાડથી ખાંભલાને જોડતા રસ્તા વચ્ચે ખાડાઓથી વાહનચાલકો પરેશાન…

0
વાંસદા: વાંસદા તાલુકાના નવતાડ ગામેથી ખાંભલા થઇ મહારાષ્ટ્ર તરફ જતા રસ્તા વચ્ચે ખાડાઓ પડી જતા વાહનચાલકો હાલાકીનો સામનો કરી રહ્યાં છે. આ રસ્તો મહારાષ્ટ્ર...

ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા ઝઘડિયાની બ્રિટાનિયા કંપનીના કામદારોની પગાર વધારાની હડતાલની આવ્યા...

0
ઝઘડિયા: સામાન્ય ર્ટે એકબીજાની સામ સામે નિવેદન આપતાં ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા ઝઘડિયા તાલુકામાં આવેલ GIDC સ્થિત બ્રિટાનિયા કંપનીના 10-15 વર્ષ જૂના...

અંકલેશ્વરમાં દર શનિવારે ટ્રાફિકજામના દૃશ્યો; વાહનચાલકો પરેશાન…

0
અંકલેશ્વર: અંકલેશ્વરના કોસમડી ગામ નજીક દર શનિવારે ભરાતા હાટ બજારે વાહનચાલકો માટે મુશ્કેલી ઊભી કરી છે. આ બજારમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવે...

તિલકવાડામાં અકસ્માત ,ટાંકા બસ સ્ટેન્ડ પાસે બાઇક વૃક્ષ સાથે અથડાતાં યુવાનનું મોત…

0
રાજપીપળા: નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ટાંકા ગામના બસ સ્ટેન્ડ પાસે એક પૂરપાટ જતી બાઇક ઝાડ સાથે ભટકાતા બાઇક ચાલક નું ગંભીર ઇજા થતા મોત...

પારડી નગરપાલિકામાં પાણી સંકટ, નહેરનું રોટેશન ન આવતા 7 દિવસ માટે પાણી પુરવઠો મર્યાદિત...

0
પારડી: વલસાડ જિલ્લાના પારડી નગરપાલિકામાં પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. પાર નદીના તટ વિસ્તાર પર બનાવેલા નગરપાલિકાના ડેમમાં પાણીનો જથ્થો નોંધપાત્ર રીતે ઘટ્યો છે....

સુરતમાં ઉનાળાની શરૂઆતમાં રોગચાળો વધ્યો, નાના બાળકોમાં ઝાડા-ઉલટીના કેસમાં વધારો થયો…

0
સુરત: સુરતમાં ઉનાળાની શરૂઆતમાં રોગચાળામાં વધારો થયો છે. માર્ચમાં 1000 જેટલા દર્દીઓ નોંધાયા છે જેમાં SMCના આરોગ્ય વિભાગ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને લોકોના ઘરોમાં...

આદિજાતિ વિકાસ વિભાગ 1500 કરોડ રૂપિયાની રકમ હજી કેમ ફાળવતું નથી.. વાંચો શું કહ્યું...

0
ગાંધીનગર: ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભામાં એક મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે ગુજરાત સરકારને આદિવાસી સમુદાયના વિકાસમાં કોઈ રસ નથી. ચૈતર વસાવાએ...