ખેરગામમાં ચિંતુબા હોસ્પિટલને બંધ કરાવી દેવાની ફોન પર ધમકી આપનારને શિખવાડાયા કાયદાના પાઠ..

0
ખેરગામ: ગતરોજ ખેરગામમાં આવેલ ચિંતુબા છાંયડો મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં હાડકાની પ્લેટ કઢાવવાનું ઓપરેશન કરાવવા આવેલ રાજસ્થાની ગરીબ મજુર દર્દી ઓપરેશન કરાવવાના રૂપિયા પોતાના શેઠ પાસે...

જે કામ ગુજરાત સરકારે/ ગાંધીવાદી સંસ્થાઓએ કે કોંગ્રેસે કરવું જોઈએ તે કામ આ હેમંતકુમાર...

0
અમદાવાદ: લોહી નીકળતે ચરણે, ભાઇ એકલો જાને રે ! 21 ડીસેમ્બર 2025ના રોજ, સુરતના નૈષધ દેસાઈના ‘ઈશ્વર ફાર્મ’માં સાંજે 6.00 થી 8.30 દરમિયાન ઐતિહાસિક...

કપરાડાના સાહુડા ગામમાં અનાથ બાળકોને અનાજ અને રોજિંદી સામગ્રીનું વિતરણ.. સ્નેહીલ દેસાઇ

0
કપરાડા:  માનવદાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થોડા સમય પહેલા કપરાડા તાલુકાના સાહુડા અને કોલવેરા ગામની પ્રાથમિક શાળામાં ભણતાં બાળકોને સ્કૂલ બેગનુ મફત વિતરણ કરવામા આવ્યુ...

ગાય ન કાપી આપવાની સજા મોત.. ધવલ પટેલ ન્યાય અપાવશે ની પરિવારને આશ..!

0
નવસારી: ગાય ન કાપી આપવાની સજા મોત.. નવસારી જિલ્લાનાં ડાભેલ ગામ કસાઈઓ માટે પહેલાથી જ કુખ્યાત છે. અહીંયા કેટલાક કસાઈઓએ એક હળપતિ યુવાનને દબાણ...

ડાભેલમાં વિધર્મી દ્વારા આદિવાસી દિકરાની હત્યા પ્રકરણમાં રાજકારણની એન્ટ્રી: ‘ભાજપ’ અને ‘આપ’ ના આદિવાસી...

0
જલાલપોર: ડાભેલ ગામ ખાતે દિપકભાઇ હળપતિ નામનાં યુવાનને ત્યાંના કસાઈઓ દ્વારા ઢોરમાર મારી હત્યા કરી નાખ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ તેમાં રાજકારણ પણ ઘૂસ્યું...

ધરમપુરના મોટીકોરવળ ગામે નાતાલ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

0
ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોટીકોરવળ ગામે સંત યાકુબ બીલીવર્સ ઈસ્ટર્ન ચર્ચ કાપુનિયા દ્વારા નાતાલ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખૂબ...

એસ. એસ. માહલા કેમ્પસ ખાતે ધારાસભ્ય વિજય પટેલના અધ્યક્ષતામાં ઓથ સેરેમનીનો યોજાયો કાર્યક્રમ

0
ડાંગ: માહલા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એસ એસ માહલા નર્સિંગ કૉલેજ કુકડનખી ખાતે ધારાસભ્ય વિજય પટેલના અધ્યક્ષતામાં અને વિધાર્થીઓના વાલીઓની હાજરીમાં ઓથ સેરેમની...

ડાભેલમાં વિધર્મી દ્વારા માર મારીને આદિવાસી દિકરાની હત્યા, સાંસદ ધવલ પટેલ પરિવારને ન્યાય અપાવવા...

0
નવસારી: ગતરોજ નવસારીના ડાભેલ ગામે ગૌકતલમાં સાથ આપવાનો ઇનકાર કરતાં ઢોરમાર મારીને દિપક નામના આદિવાસી દિકરા હત્યા કરી નાખવામાં આવ્યાની ઘટના પ્રકાશમાં આવતા જ...

વાંસદા તાલુકા NSUI નો કાર્યક્રમ: યુવાનોને કોલેજ કાર્યકાળમાં સમાજસેવા કરવા માટેની તક એટલે NSUI -અનંતભાઈ...

0
વાંસદા: આજરોજ વાંસદા ખાતે નવલોહીયા યુવાનોને કોલેજ કાર્યકાળમાં સમાજસેવા કરવા માટેની તક એટલે NSUI એ ઉદ્દેશ સાથે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલના અધ્યક્ષસ્થાને યુવાનો માટે...

SAS ખેરગામની રજુવાત ફળી.. વલસાડ હાઇવેના વાવ ફાટક વળાંક પર બમ્પરના મૂકાતા સ્થાનિકોમાં રાહતની...

0
ખેરગામ: આજરોજ ખેરગામ વલસાડ સ્ટેટ હાઇવે પર વાવ ફાટક પર આવેલ જોખમી વળાંક પર બમ્પરના અભાવે વારંવાર અકસ્માતો થતાં હતા ત્યારે સમસ્ત આદિવાસી સમાજની...